________________
अनेकान्तजयपताका
( તૃતીય
युक्तम्, वस्तुनिबन्धनस्य तद्व्यतिरेकेण कदाचिदप्यप्रवृत्तेः, तथातदर्शनस्य च तदाभासविषयत्वेनाविरोधात्, अन्यथा प्रत्यक्षस्यापि अविषयत्वापत्तिः । इति समानपरिणाम एव सामान्यम् ॥
यथोक्तं प्रागिति । एतदाशङ्क्याह-नन्वित्यादि । ननु चास्येत्ययुक्तम् । कथमित्याहवस्तुनिबन्धनस्य-समानबुद्धि-शब्दद्वयस्य तद्व्यतिरेकेण-वस्तुव्यतिरेकेण कदाचिदप्यप्रवृत्तेः घट-शरावादिष्विव हिमाङ्गारादिष्वदर्शनादिति भावना । तथातदर्शनस्य च-सङ्केतविप्रलम्भद्वारेण समानबुद्धिशब्दद्वयदर्शनस्य च प्रधानेश्वरादिकार्यत्वादौ तदाभासविषयत्वेन-समानबुद्धिशब्दद्वयाभासविषयत्वेन अविरोधात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे प्रत्यक्षस्यापि निर्विकल्पकस्य किमित्याह-अविषयत्वापत्तिः अविगानेन तथाऽनुभवादेरधिकृत
અનેકાંતરશ્મિ .. પણ પ્રધાનનું કાર્ય - એવી સમાન શબ્દ બુદ્ધિની પ્રવૃત્તિ કેમ થાય છે? એ પરથી જણાય છે કે, સમાનપરિણામની કારણતા વ્યંતિરેકવ્યભિચારગ્રસિત છે...
સ્યાદ્વાદી : પ્રધાનકાર્ય આદિમાં (ચ=) સમાન શબ્દ બુદ્ધિની પ્રવૃત્તિ થાય છે, એ જ વાત અયુક્ત છે... કારણ કે એક વાત સ્પષ્ટ છે કે, સમાન શબ્દ બુદ્ધિ બંને વસ્તુમૂલક છે, તેથી જો વસ્તુ હશે તો જ તે બેની પ્રવૃત્તિ દેખાશે, તે વિના નહીં..
એટલે જ તો માટી-માટી' એવી સમાન શબ્દબુદ્ધિ, ઘટ-શરાવાદિ વસ્તુ વિશે જ થાય છે, હિમ-અંગારાદિ વિશે નહીં...
તેથી અસત્ શાસ્ત્રગત સંકેતના વિપ્રલંભને (=ઠગાઈને) કારણે, પ્રધાન-ઈશ્વરકાર્યરૂપ પદાર્થ વિશે જે સમાન શબ્દ બુદ્ધિની પ્રવૃત્તિ દેખાય છે, તે સમાન શબ્દ બુદ્ધિ આભાસરૂપ જ માનવા જોઈએ, વાસ્તવિક નહીં, કારણ કે પ્રધાન-ઈશ્વરકાર્યરૂપ કોઈ વસ્તુ જ ન હોવાથી, તે શબ્દ બુદ્ધિ નિર્વિષયક છે...
(એટલે સમાનપરિણામ વિના પણ, જો આવા આભાસરૂપ સમાન શબ્દ/બુદ્ધિની પ્રવૃત્તિ થાય, તો પણ અમારી કારણતામાં કોઈ વ્યભિચાર નથી, કારણ કે અમારું કહેવું એટલું જ છે કે, સમાનપરિણામ હોય તો જ વાસ્તવિક સમાન શબ્દ બુદ્ધિ પ્રવૃત્તિ થાય..).
- સાર + ફલિતાર્થ તેથી સમાનાકારબુદ્ધિને વસ્તુમૂલક જ માનવી જોઈએ, (અન્યથા=ો નહીંતર જો એને નિર્વિષયક માનો, તો તેની જેમ નિર્વિકલ્પબુદ્ધિને પણ નિર્વિષયક માનવી પડશે. હવે જો એમ કહેશો કે – નિર્વિકલ્પમાં તો વિષયનો અબાધિત અનુભવ થાય છે - તો એવું કથન તો, અધિકૃત બુદ્ધિઆકાર વિશે પણ શક્ય છે, કારણ કે અહીં પણ વિષયનો અબાધિત અનુભવ થાય છે
*कारणाभावेऽपि कार्यस्य सत्त्वम् - प्रस्तुते समानपरिणामस्याभावेऽपि समानबुद्धि-शब्दद्वयप्रवृत्तिरूपस्य कार्यस्य सत्त्वम्, तेन व्यतिरेकव्यभिचारः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org