SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ५९२ fધવાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता कारः ( २४२) स यदैवं न युज्यते स्वसंवेदनसिद्धश्च प्रतिप्रमातृ, अतो यथोक्तनिबन्धन एवेति युक्तमभ्युपगन्तुम्, अन्यथा तदुच्छेदापत्तेरिति तथाविधः समानपरिणाम एव, समानबुद्धिशब्दद्वयप्रवृत्तिनिमित्तम् ॥ (२४३) यद्येवं कथं क्वचित् तद्व्यतिरेकेणाप्यस्य प्रवृत्तिः ? ननु चास्येत्य .... ચાહ્યા ... भावापत्तेः । समुद्रोमिकल्पश्चाधिकृतो बुद्ध्याकारः-समानबुद्ध्याकारः, स यदैवम्-उक्तनीत्या न युज्यते स्वसंवेदनसिद्धश्च प्रतिप्रमातृ-प्रमातारं प्रमातारं प्रति, अतः-अस्मात् कारणाद् यथोक्तनिबन्धन एव-तथाविधसमानपरिणामनिबन्धन एव इति युक्तमभ्युपगन्तुम्, अन्यथा-एवमनभ्युपगमे तदुच्छेदापत्तेः-समानबुद्ध्याकारोच्छेदापत्तेः । इति-एवं तथाविधःवास्तवः समानपरिणाम एव समानबुद्धि-शब्दद्वयप्रवृत्तिनिमित्तमिति निगमनम् ॥ यद्येवमित्यादि । यद्येवं कथं क्वचित्-प्रधानेश्वरादिकार्यत्वादौ तद्व्यतिरेकेणापिप्रधानेश्वरादिकार्यत्वव्यतिरेकेणापि अस्येति प्रक्रमात् समानबुद्धिशब्दद्वयस्य, प्रवृत्तिर्भवतीति ... અનેકાંતરશ્મિ ... થશે કે - “સમુદ્રક્ષણમાં તરંગજનનસ્વભાવ કેમ?” - અને એનો ઉત્તર ન હોવાથી તો, સમુદ્રના તરંગોનો પણ અભાવ થઈ જશે... ) જો તેવો સ્વભાવ માનો, તો પદાર્થની નિત્યતા સિદ્ધ થશે, અને (૨) જો તેવો સ્વભાવ ન માનો, તો તેની જેમ તરંગજનનસ્વભાવ પણ નહીં ઘટે - આવી વિષમસ્થિતિમાં બૌદ્ધ શું કરશે? એ જાણવા માટે જ, અમારું મન તલસી રહ્યું છે...) (૨૪૨) તમારા મતે “સમાન બુદ્ધિઆકાર' તે સમુદ્રના તરંગસમાન છે, પરંતુ ઉપરોક્ત રીતે જયારે તે દષ્ટાંત (=સમુદ્રતરંગનું અસ્તિત્વ) જ ઘટતું નથી, ત્યારે તે તરંગસમાન સમાનાકારબુદ્ધિ પણ શી રીતે ઘટે? પણ સમાન બુદ્ધિઆકાર તો દરેક પ્રમાતાઓને સ્વસંવેદનસિદ્ધ છે, એટલે તો તે બુદ્ધિઆકારને વસ્તુના સમાનપરિણામપૂર્વક જ માનવો રહ્યો... બાકી જો તેને સમાનપરિણામમૂલક ન માનો, તો – તે સિવાય બીજું તો કોઈ જ કારણ ન હોવાથી – સમાન બુદ્ધિઆકારનો ઉચ્છેદ થઈ જશે... નિષ્કર્ષઃ તેથી “મૃત-મૃત” એવા સમાન શબ્દ બુદ્ધિની પ્રવૃત્તિનાં કારણ તરીકે, વાસ્તવિક એવો સમાનપરિણામ માનવો જ જોઈએ... - સમાનપરિણામ વિશે વ્યભિચારનો નિરાસ - (૨૪૩) પૂર્વપક્ષ: જો સમાનપરિણામથી જ સમાન શબ્દ/બુદ્ધિની પ્રવૃત્તિ થતી હોય, તો તમારા મતે કોઈપણ પદાર્થો, યદ્યપિ પ્રધાનકાર્ય કે ઈશ્વરકાર્ય નથી, એટલે તેઓમાં યદ્યપિ પ્રધાનકાર્યત્વ કે ઈશ્વરકાર્યવરૂપ સમાનપરિણામ નથી, તો પણ તેઓ વિશે (સાંખ્યાદિને) “આ પ્રધાનનું કાર્ય - આ ૨. ‘ત્તિ:' રૂતિ ટુ-પીઢ: ૨. ‘ફેવમુ$૦' કૃતિ ઇ-ટુ-પાઠ: . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy