________________
५०५ अनेकान्तजयपताका
(તૃતીયઃ शक्तिभेदैकानेकजनकत्वे विना । न च भूयसामपि निरंशवस्तुविषयनिरंशानुभवानां तत्त्वतस्तत्त्वे विशेषः, रूपादिस्वलक्षणानामिव । तन्न तेषामिवैकस्य बहूनां वाऽनन्तरं
એ ચાહ્યા
. बौद्धादीनाम् । न चैते-नित्या-नित्यादिविकल्पाः । शक्तिभेदश्च एकानेकजनकत्वं चेति विग्रहः, ते चैते, एते विना क्रमाक्रमपक्षद्वयेऽपीति । एतदेवाह-न चेत्यादि । न च भूयसामपि क्रमपक्षे । केषामित्याह-निरंशवस्तुविषयनिरंशानुभवानाम्, तुल्यस्वलक्षणानुभवानामित्यर्थः । किमित्याह-तत्त्वतः-परमार्थेन तत्त्वे-तद्भावे, रूपादिस्वलक्षणानुभवत्वे इत्यर्थः, विशेषः-भेदः । किं तर्हि ? सर्व एवैते रूपादिस्वलक्षणानुभवा एवेति । इहैव निदर्शनमाह-रूपादिस्वलक्षणानामिव, एकस्य प्रमातुः इति प्रक्रमः, तथाविधानुभवनिबन्धनानामिति । तथाहिक्रमेणापि रूपादिस्वलक्षणानि स्वाकारमनुभवं कुर्वाणानि न रूपादिस्वलक्षणत्वेन विशेष्यन्त રૂતિ છે.
प्रकृतयोजनामाह-तत्-तस्मात् न तेषामिव-रूपादिस्वलक्षणानामिव, एकस्य प्रमातुरिति प्रक्रमः, बहूनां वा-प्रमातृणाम् अनन्तरं बहूनां पारम्पर्येण वैकस्य तथाविधफलभेदः
- અનેકાંતરશ્મિ . વિકલ્પ થાય છે, બૌદ્ધને અનિત્યનો વિકલ્પ થાય છે - આમ, ક્રમ-અક્રમ પક્ષમાં નિત્ય-અનિત્યાદિ અનેક વિકલ્પો સ્પષ્ટપણે સિદ્ધ છે...
તેથી હવે તો બેમાંથી એક વિકલ્પ સ્વીકારવો જ રહ્યોકાંતો (૧) નિરંશ અનુભવમાં શક્તિભેદ માનવો પડે, કે જેથી તે જુદી જુદી શક્તિને આશ્રયીને જુદા જુદા વિકલ્પને ઉત્પન્ન કરી શકે, અથવા તો (૨) એક જ શક્તિમાં “અનેકજનકત્વસ્વભાવ માનવો પડે, કે જેથી તે શક્તિ દ્વારા અનેક વિકલ્પોની ઉત્પત્તિ શક્ય બને. - આવું માન્યા વિના નિત્ય-અનિત્યાદિ અનેક વિકલ્પોની ઉત્પત્તિ સંગત નહીં થાય.
આ જ વાતને દૃષ્ટાંતપૂર્વક કહે છે :
જેમ ભિન્ન-ભિન્નક્ષણીય અનેક રૂપાદિસ્વલક્ષણો વચ્ચે કોઈ ભેદ હોતો નથી, તેઓ સમાનપણે પોતાનો અનુભવ કરાવે છે, તેમ જુદા જુદા નિરંશ અનુભવ વચ્ચે પણ કોઈ ભેદ નથી. તો પછી એક જ વ્યક્તિને જુદા જુદા કાળે કે અનેક વ્યક્તિને એક જ કાળે, એક જ પ્રકારના અનુભવથી જુદા જુદા ફળની ઉત્પત્તિ શી રીતે ન્યાયસંગત બને? અર્થાત્ જેમ બધા રૂપાદિસ્વલક્ષણથી રૂપાદિઅનુભવ જ થાય, રસાદિ નહીં. તેમ અનિત્યદર્શનથી અનિત્યવિકલ્પજનનશક્તિની જ ઉત્પત્તિ થાય, નિત્યવિકલ્પજનનશક્તિની નહીં...
સારાંશ જેમ રૂપાદિ સ્વલક્ષણોથી રસાદિ વિજાતીય ફળની ઉત્પત્તિ નથી થતી, તેમ અનિત્યઅનાત્મકતાદિ અનુભવથી, વિજાતીય એવી નિત્ય-સાત્મકતાદિ વિકલ્પને ઉત્પન્ન કરનારી શક્તિ
૨. “વાનન્તર'
ત
-પઢિ:
૨. ‘વૈ
' રૂતિ વ-પાઠ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org