________________
ધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
५०४ वस्त्वनुभवः स्वलक्षणदर्शनम्, तदाहिंतवासना तु तथाविधविकल्पजननशक्तिः । यदि एवं कथं निरंशवस्तुविषयान्निरंशानुभवात् तथाविधविकल्पजननशक्तीनां प्रभूतानां સમવઃ ?, વૈશ્યા થવાનેવિત્પન્મ ? (૭૪) સમુત્યદાને ર નક્ષदर्शनानन्तरं नित्यानित्यादिविकल्पाः, क्रमेणैकस्य, अक्रमेण चानेकप्रमातृणाम् । न चैते
એ વ્યાહ્યા ... इति ? । अत्राह-वस्त्वनुभवः शुद्धः स्वलक्षणदर्शनम्, तदाहितवासना तु तथाविधविकल्पजननशक्तिः, तथाविधस्य संवादिनोऽसंवादिनश्च । एतदाशङ्क्याह-यद्येवं कथं निरंशवस्तुविषयान्निरंशानुभवात् तथाविधविकल्पजननशक्तीनां प्रभूतानां सम्भवः सामान्येन ? कथं वैकस्या एव शक्तेः अनेकविकल्पजन्म? को वा किमाह ? न चैतदेवम्, इत्याशङ्कानिरासायाह-समुत्पद्यन्ते च स्वलक्षणदर्शनानन्तरं नित्यानित्यादिविकल्पाः क्रमेणैकस्य प्रमातुः साङ्ख्यादेबौद्धादिमतप्रतिपत्त्या, अक्रमेण चानेकप्रमातॄणां-सावयઅનેકાંતરશ્મિ
પર બૌદ્ધઃ (૧) સ્વલક્ષણદર્શન એટલે નિરંશ (અંશ વિનાની સ્વલક્ષણરૂપ) વસ્તુનો અનુભવ...અને (૨) સદાહિતવાસના એટલે સ્વલક્ષણદર્શનથી થયેલ શક્તિવિશેષ...કે જેનાથી સંવાદી અને અસંવાદી વિકલ્પોની ઉત્પત્તિ થાય છે... આવી વ્યાખ્યા અમે કરીએ છીએ.
સ્યાદ્વાદીઃ જો આવું છે, તો અમે તમને પૂછીએ છીએ કે, સ્વલક્ષણરૂપ નિરંશ અનુભવથી સંવાદી-અસંવાદી વિકલ્પોને ઉત્પન્ન કરનારી ઘણી બધી શક્તિઓ શી રીતે થઈ શકે ?
આશય એ કે, એકસ્વભાવી વસ્તુથી તો માત્ર એક જ વસ્તુની ઉત્પત્તિ શક્ય છે, અનેક વસ્તુની નહીં.. તો પછી સ્વલક્ષણાનુભવ પણ નિરંશ એકસ્વભાવી હોવાથી, તેનાથી અનેક શક્તિઓની ઉત્પત્તિ શી રીતે થઈ શકે ?
બૌદ્ધ નથી જ થતી, કારણ કે નિરંશ અનુભવરૂપ નિર્વિકલ્પથી તો માત્ર એક જ શક્તિની ઉત્પત્તિ થાય છે, અનેક શક્તિની નહીં.
સ્યાદ્વાદી: જો તે નિર્વિકલ્પથી માત્ર એક જ શક્તિની ઉત્પત્તિ થાય, તો તે એક જ શક્તિથી સંવાદી-અસંવાદી અનેક વિકલ્પોની ઉત્પત્તિ શી રીતે થઈ શકે?
(૧૭૪) બૌદ્ધ: નથી જ થતી ને ! (શું એક શક્તિથી અનેક વિકલ્પોની ઉત્પત્તિ થાય છે ?)
સ્યાદ્વાદી: સાવ ખોટી વાત ! એક જ શક્તિથી અનેક વિકલ્પોની ઉત્પત્તિ સ્પષ્ટપણે દેખાય છે... જુઓ + (૧) ક્રમિકપક્ષઃ સ્વલક્ષણને જોયા બાદ એક જ વ્યક્તિને, પહેલા સાંખ્યમત પ્રમાણે નિત્યનો વિકલ્પ થાય છે, કાળક્રમે તે જ વ્યક્તિને બૌદ્ધમતમાં ભળી જવાથી અનિત્યનો વિકલ્પ થાય છે... (૨) અક્રમિકપક્ષઃ સ્વલક્ષણને જોયા બાદ, એકસાથે અનેક પ્રમાતાઓમાંથી સાંખ્યને નિત્યનો
૨. ‘ક વૈચા' રૂતિ વ-પાર. ૨. ‘તથવિધાઃ સંવાહિનો' તિ વા-પીત: રૂ. ‘વૈવસ્થા પવ' કૃતિ -
પર:
"
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org