________________
५०३
अनेकान्तजयपताका
( તૃતીય:
–
( ૨૭રૂ ) તત્ત્વસત્, અવિચારિતરમળીયત્વાત્ । તત્ર યત્ તાવનુ મ્-‘સ્વલક્ષળदर्शनाहितवासनाकृतविप्लवरूपाः सर्व एव विकल्पाः' इति, अत्र किमिदं स्वलक्षणदर्शनं नाम ? का वा तदाहिता वासना यत्कृतविप्लवरूपाः सर्व एव विकल्पा इति ?
* બાળા
एवं पूर्वपक्षमाशङ्क्याह-एतदप्यसत् - अशोभनम् । कुत इत्याह- अविचारितरमणीयत्वात् कारणात् । एतदेवाह तत्रेत्यादिना । तत्र यत् तावदुक्तमादौ -'स्वलक्षणदर्शनाहितवासनाकृतविप्लवरूपाः सर्व एव विकल्पाः' इत्येतत्, अत्र किमिदं स्वलक्षणदर्शनं नाम ? का वा तदाहिता - स्वलक्षणदर्शनाहिता वासना यत्कृतविप्लवरूपाः सर्व एव विकल्पा * અનેકાંતરશ્મિ ... વિશેષતા ભૂલીને વિશેષાંતરનો આરોપ કરતા હોવાથી, વસ્તુ વિશે અવિસંવાદી નથી (અર્થાત્ વિસંવાદી છે...)
જેમ દીપકની પ્રભામાં થયેલ મણિબુદ્ધિ, યદ્યપિ દીપકરૂપ વસ્તુજન્ય હોવા છતાં પણ, દીપકની વિશેષતા ભૂલીને કુગ્નિકાદિવિવર (=ચાવીનું કાણું) રૂપ સદશતાને લઈ દીપ-મણિની સામ્યતાનું ગ્રહણ કરવા દ્વારા દીપમાં પણ મણિનો સમારોપ કરે અને એટલે જ તે મણિબુદ્ધિ દીપરૂપ વસ્તુ વિશે અવિસંવાદી નથી, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું...
આ બંને પ્રકારના વિકલ્પોમાંથી, પ્રસ્તુતમાં (૧) જે વિકલ્પો વસ્તુ વિશે અવિસંવાદી છે, તેઓથી જ અભિપ્રેત તત્ત્વનો નિશ્ચય થાય છે, અને (૨) જે વિકલ્પો વસ્તુ વિશે અવિસંવાદી નથી, તેઓથી અભિપ્રેત તત્ત્વનો નિશ્ચય પણ થતો નથી...
સાર ઃ તેથી અનિત્યાદિ વિકલ્પો વસ્તુસંવાદી હોવાથી, તેઓ દ્વારા અનિત્યાદિ તત્ત્વનો નિશ્ચય સમુચિત જ છે... માટે અમારા મતે (=અખિલ વિકલ્પભ્રાન્તતાવાદીમતે) તત્ત્વવ્યવસ્થા અસંગત નથી. (હવે ગ્રંથકારશ્રી આ પૂર્વપક્ષની એકેક વાતનો સૂક્ષ્મતાથી ઉત્તર આપશે...આ ઉત્તરપક્ષ ઘણો વિસ્તૃત અને ઊંડાણભર્યો હોવાથી પૂર્વપક્ષની માન્યતાનું બરાબર અવધારણ કરી લેવું.) * બૌદ્ધપૂર્વપક્ષનો યુક્તિશઃ નિરાસ
(૧૭૩) સ્યાદ્વાદી : તમારું આ કથન પણ અસત્ છે, કારણ કે ન વિચારીએ ત્યાં સુધી જ તે રમણીય લાગે એવું છે. જુઓ – સૌ પ્રથમ તમે જે કહ્યું હતું કે – “બધા જ વિકલ્પો સ્વલક્ષણદર્શનથી આહિત એવી વાસનાથી કરાયેલ વિપ્લવરૂપ છે...' તે અંગે અમે પૂછીએ છીએ કે, (૧) ‘સ્વલક્ષણદર્શન’ એટલે શું ?’ અથવા (૨) તે દર્શનથી આહિત એવી ‘વાસના’ કેવી છે ? કે બધા જ વિકલ્પો જેનાથી કરાયેલા વિપ્લવરૂપ છે.
* "मणिप्रदीपप्रभयोर्मणिबुद्ध्याभिधावतोः । मिथ्याज्ञानाविशेषेऽपि विशेषोऽर्थक्रियां प्रति ॥
यथा तथाऽयथार्थत्वेऽप्यनुमानतदाभयोः । अर्थक्रियानुरोधेन प्रमाणत्वं व्यवस्थितम् ॥ "
૧. ૬૦oતમં પૃષ્ઠમ્ ।
،
Jain Education International
(પ્રમાળવાત્તિ ૨/૫૭-૫૮)
રૂ. ૬૦oતામં પૃષ્ઠમ્ ।
૨. ‘ત્યાદ્રિ । તત્ર’ કૃતિ -પા: ।
For Personal & Private Use Only
www.jainelibrary.org