________________
५७०
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता कारिणस्तथैतेऽपि भावास्तथाविधसमानपरिणामविकला अपि तथाविधबुद्ध्यादिहेतवः किं नेष्यन्ते ? । उच्यते-असमानेभ्यः समानबुद्धयाद्यसिद्धेः, तन्निबन्धनस्वभाववैकल्यात् । तथाहि-न चक्षुरादिषु समानबुद्ध्यादिभावः, तथाऽप्रतीतेः, (२२५) रूपज्ञानाद्येक
........... व्याख्या ....... स्वसन्तताविन्द्रियादिकार्यग्रहः । एतदेककार्यकारिणः तथैतेऽपि भावाः-घट-शरावो-ष्ट्रिकोदञ्चनादयः तथाविधसमानपरिणामविकला अपि, तात्त्विकसमानपरिणामरहिता अपीत्यर्थः, तथाविधबुद्ध्यादिहेतवः-समानबुद्धि-शब्दद्वयहेतवः किं नेष्यन्ते ? एतदाशङ्क्याह-उच्यतेअसमानेभ्यो जातिभेदेन समानबुद्ध्याद्यसिद्धेः-समानबुद्धि-शब्दद्वयानुपपत्तेः । असिद्धिश्च तन्निबन्धनस्वभाववैकल्यात्-समानबुद्धयादिनिबन्धनस्वभाववैकल्यात् । एतदेवाह-तथाहिन चक्षुरादिषु विषयेषु समानबुद्धयादिभावो विषयत्वेन । कुत इत्याह-तथाऽप्रतीतेः-चक्षुरादिषु विषयत्वेन समानबुद्ध्याद्यप्रतीतेः । नीलादिष्विव समानेष्विति व्यतिरेकेण भावना ।
....... मनेतिरश्मि ...... डोवाथी, म तेसो ३५सान३५ में आर्यन ४२ छ...
તેમ ઘટ-શરાવ-ઉષ્ટ્રિકા-ઉદંચનાદિ ભાવો પણ ભલે તાત્ત્વિક સમાનપરિણામથી રહિત હોય, તો પણ તેઓ સમાનબુદ્ધિ અને સમાનશબ્દનાં કારણ કેમ ન બને?
ઉત્તરપક્ષ ઘટ-શરાવાદિ અસમાન પદાર્થોથી સમાનબુદ્ધિ અને સમાનશબ્દ થવો અસંગત છે, કારણ કે અસમાન પદાર્થોનો એવો સ્વભાવ જ નથી, કે જેથી તેઓ દ્વારા સમાન શબ્દ બુદ્ધિની ઉત્પત્તિ थाय... ते मारीत -
(૧) ઇન્દ્રિય, મનસ્કાર, આલોક આદિની કદી સમાનબુદ્ધિ નથી થતી, કારણ કે તેઓની સમાનબુદ્ધિ અપ્રતીત છે.. હવે તેઓની સમાનબુદ્ધિ ન થવાનું કારણ શું? કારણ એ જ કે, તેઓ असमान छे...
(૨) નીલઘટ, પીતઘટ, રક્તઘટ આદિ પદાર્થોમાં સમાનબુદ્ધિ વિગેરે કેમ થાય છે? તો કારણ से४, तेसो समान छे...
એટલે એક વાત તો સિદ્ધ થાય છે કે, સમાન હોય તો જ તેઓની સમાનબુદ્ધિ આદિ સંગત છે.
* આવું કહેવા પાછળ, પૂર્વપક્ષીનો ગર્ભિત આશય એ કે, સમાનબુદ્ધિ - સમાનશબ્દનાં કારણ તરીકે સમાનપરિણામ” માનવાની કોઈ જરૂર નથી... જેમ અસમાન પણ રૂપાદિ રૂપજ્ઞાનને ઉત્પન્ન કરે, તેમ અસમાન પણ ઘટાદિ સમાન-જ્ઞાનને ઉત્પન્ન કરશે... પણ ગ્રંથકારશ્રી અસમાનથી સમાનજ્ઞાન ન થાય એવો સચોટ ખુલાસો रीपूर्वपक्षनीवातउन्मूलन २शे...
१. 'विषयित्वेन' इति ङ-पाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org