________________
अनेकान्तजयपताका
( તૃતીયઃ
तत्कल्पना । ( २२३ ) समानत्वं च भेदाविनाभाव्येव, तदभावे सर्वथैकत्वतः संमानत्वानुपपत्तेरिति तथाविधः समानपरिणाम एव समानबुद्धि-शब्दद्वयप्रवृत्तिनिमित्तम् ॥ ( २२४ ) आह-यथाऽसमाना अपीन्द्रियादयस्तथास्वभावत्वाद् रूपज्ञानाद्येककार्य
५६९
–
બાબા ફુ
=
त्सम्बन्धिनामसमानानामिति कृत्वा । उपचयमाह - समानत्वं च तुल्यत्वं च भेदाविनाभाव्येव अयमनेन समान इति नीतेः । तदभावे - भेदाभावे सर्वथैकत्वतः कारणात् । किमित्याहसमानत्वानुपपत्तेः । इति-एवं तथाविधः-मृन्मृदित्यभिन्नबुद्धि-शब्दद्वयप्रवर्तकः समानपरिणाम एव समानबुद्धि - शब्दद्वयप्रवृत्तिनिमित्तमिति स्थितम् ॥
आह-यथा असमाना अपीन्द्रियादयः - इन्द्रिय-मनस्कारा-ऽऽलोकरूपादयो जातिभेदेन तथास्वभावत्वात्-रूपादिज्ञानजननस्वभावत्वात् कारणात् रूपज्ञानादि, 'आदि' शब्दात्
* અનેકાંતરશ્મિ
થાય, કારણ કે જ્યારે કોઈ સમાન પદાર્થ જ નથી, ત્યારે તેઓનો ભાવ શી રીતે સંગત થાય ? તેથી વૈશેષિકમતે, સામાન્યનો વાસ્તવિક વ્યુત્પત્તિ અર્થ અઘટિત છે, એટલે તેવા સામાન્યની કલ્પના યુક્તિસંગત નથી...
* ભેદઅવિનાભાવી સમાનતા
(૨૨૩) પૂર્વપક્ષ : ઘટ-શરાવાદિનો જો સમાનપરિણામ જ હોય, તો તેઓનો જુદા જુદા રૂપે કેમ બોધ થાય છે ?
ઉત્તરપક્ષ : અરે ! સમાનતા તો ભેદને અવિનાભાવી છે, અર્થાત્ “આ આની સમાન છે” - એવું ત્યારે જ કહેવાય, કે જ્યારે બે પદાર્થ ભિન્ન હોય... બાકી ભેદ વિના તો તે બે પદાર્થ એક થવાથી, તેઓમાં સમાનતા જ ન ઘટે... (બધા લોકો ‘મુખ ચંદ્રસમાન છે’ - એવું જ કહે છે, ‘ચંદ્ર ચંદ્રસમાન છે' - એવું કોઈ કહેતું નથી...)
તેથી સમાનપરિણામ હોવા છતાં પણ, ઘટ-શરાવાદિનો કથંચિદ્ ભેદ સિદ્ધ જ છે... સાર ઃ તેથી ‘માટી-માટી' એવી સમાનબુદ્ધિ અને સમાનશબ્દોને પ્રવર્તાવનાર, વસ્તુનો સમાનપરિણામ જ સામાન્ય છે. (કારણ કે તે જ સમાન શબ્દ-બુદ્ધિનું પ્રવૃત્તિકારણ છે...) * અસમાનથી સમાનબુદ્ધિનો નિરાસ
(૨૨૪) પૂર્વપક્ષ ઃ ઇન્દ્રિય, મનસ્કાર (સમનન્તરપ્રત્યય), આલોક, રૂપ આદિ પદાર્થો ભિન્નભિન્ન જાતિરૂપ હોઈ અસમાન છે, છતાં પણ તેઓ, રૈપાદિજ્ઞાનને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા
* આદિશબ્દથી ઇન્દ્રિયાદિ પોતાની સંતાનપરંપરામાં ઇન્દ્રિયાદિને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળી છે, એવું પણ સમજી લેવું.
૧. ‘સમાનાબાનુપ॰' કૃતિ -પાઇ: ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org