SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका ( તૃતીયઃ तत्कल्पना । ( २२३ ) समानत्वं च भेदाविनाभाव्येव, तदभावे सर्वथैकत्वतः संमानत्वानुपपत्तेरिति तथाविधः समानपरिणाम एव समानबुद्धि-शब्दद्वयप्रवृत्तिनिमित्तम् ॥ ( २२४ ) आह-यथाऽसमाना अपीन्द्रियादयस्तथास्वभावत्वाद् रूपज्ञानाद्येककार्य ५६९ – બાબા ફુ = त्सम्बन्धिनामसमानानामिति कृत्वा । उपचयमाह - समानत्वं च तुल्यत्वं च भेदाविनाभाव्येव अयमनेन समान इति नीतेः । तदभावे - भेदाभावे सर्वथैकत्वतः कारणात् । किमित्याहसमानत्वानुपपत्तेः । इति-एवं तथाविधः-मृन्मृदित्यभिन्नबुद्धि-शब्दद्वयप्रवर्तकः समानपरिणाम एव समानबुद्धि - शब्दद्वयप्रवृत्तिनिमित्तमिति स्थितम् ॥ आह-यथा असमाना अपीन्द्रियादयः - इन्द्रिय-मनस्कारा-ऽऽलोकरूपादयो जातिभेदेन तथास्वभावत्वात्-रूपादिज्ञानजननस्वभावत्वात् कारणात् रूपज्ञानादि, 'आदि' शब्दात् * અનેકાંતરશ્મિ થાય, કારણ કે જ્યારે કોઈ સમાન પદાર્થ જ નથી, ત્યારે તેઓનો ભાવ શી રીતે સંગત થાય ? તેથી વૈશેષિકમતે, સામાન્યનો વાસ્તવિક વ્યુત્પત્તિ અર્થ અઘટિત છે, એટલે તેવા સામાન્યની કલ્પના યુક્તિસંગત નથી... * ભેદઅવિનાભાવી સમાનતા (૨૨૩) પૂર્વપક્ષ : ઘટ-શરાવાદિનો જો સમાનપરિણામ જ હોય, તો તેઓનો જુદા જુદા રૂપે કેમ બોધ થાય છે ? ઉત્તરપક્ષ : અરે ! સમાનતા તો ભેદને અવિનાભાવી છે, અર્થાત્ “આ આની સમાન છે” - એવું ત્યારે જ કહેવાય, કે જ્યારે બે પદાર્થ ભિન્ન હોય... બાકી ભેદ વિના તો તે બે પદાર્થ એક થવાથી, તેઓમાં સમાનતા જ ન ઘટે... (બધા લોકો ‘મુખ ચંદ્રસમાન છે’ - એવું જ કહે છે, ‘ચંદ્ર ચંદ્રસમાન છે' - એવું કોઈ કહેતું નથી...) તેથી સમાનપરિણામ હોવા છતાં પણ, ઘટ-શરાવાદિનો કથંચિદ્ ભેદ સિદ્ધ જ છે... સાર ઃ તેથી ‘માટી-માટી' એવી સમાનબુદ્ધિ અને સમાનશબ્દોને પ્રવર્તાવનાર, વસ્તુનો સમાનપરિણામ જ સામાન્ય છે. (કારણ કે તે જ સમાન શબ્દ-બુદ્ધિનું પ્રવૃત્તિકારણ છે...) * અસમાનથી સમાનબુદ્ધિનો નિરાસ (૨૨૪) પૂર્વપક્ષ ઃ ઇન્દ્રિય, મનસ્કાર (સમનન્તરપ્રત્યય), આલોક, રૂપ આદિ પદાર્થો ભિન્નભિન્ન જાતિરૂપ હોઈ અસમાન છે, છતાં પણ તેઓ, રૈપાદિજ્ઞાનને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા * આદિશબ્દથી ઇન્દ્રિયાદિ પોતાની સંતાનપરંપરામાં ઇન્દ્રિયાદિને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળી છે, એવું પણ સમજી લેવું. ૧. ‘સમાનાબાનુપ॰' કૃતિ -પાઇ: । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy