________________
३७७
अनेकान्तजयपताका
(તૃતીયઃ
क्वचित् तत्प्राप्तेस्तथानिवेदनात्, तथाऽस्पष्टं तु तत् साक्षात्कारेणाक्षव्यापारवैकल्यात्, न त्वतद्विषयत्वेन । एवमिन्द्रियादपि क्वचित् तथाविधक्षयोपशमभावे सङ्केतमन्तरेणापि
વ્યહ્યા છે खण्डं मसृणमपूर्वमपवरकाद् घटमानयेत्युक्ते तज्ज्ञानावरणक्षयोपशमयुक्तः पुमानध्यक्षमिव मत्या तथैव प्रतिपद्यते । कथमेतदेवमित्याह-तदन्यतुल्यजातीयमध्येऽपि तदानयनाय तं प्रति भेदेन प्रवर्तनात् । न ह्यसौ तथाभोगशून्यः प्रवर्तत इति भावनीयम् । तथा क्वचित्-प्रतिबन्धाभावे तत्प्राप्तेः, प्रक्रमात् तस्यान्यवाङ्मात्रोक्तस्य प्राप्तेः, तथानिवेदनात् तथा-अन्यवाङ्मात्रबोधितत्वेन निवेदनात् नैव न विभावयतीन्द्रियार्थमिति । तथाऽस्पष्टं तु तत्-विभावनं साक्षात्कारेणाक्षव्यापारवैकल्यात्, न त्वतद्विषयत्वेन-न पुनरिन्द्रियार्थाविषयत्वेन प्रणिधानव्यापारेण तत्रेन्द्रियव्यापारादिति । एवमिन्द्रियादपि सकाशात् क्वचित्-न सर्वत्र तथाविधक्षयोपशमभावे-सङ्केतानपेक्षशब्दार्थविभावनफलक्षयोपशमभावे सङ्केतमन्तरेणापि किमित्याह
અનેકાંતરશ્મિ . તો ઇન્દ્રિયજ્ઞાનાવરણના ક્ષયોપશમવાળો વ્યક્તિ, પ્રત્યક્ષની જેમ તે ઘટનો બોધ કરી લે છે...
પ્રશ્ન : પણ એવું શી રીતે જણાય કે તે પ્રત્યક્ષની જેમ જ બોધ કરી લે છે?
ઉત્તર : કારણ કે શુક્લ વગેરે બીજા ઘણાં ઘડાઓ હોવા છતાં પણ, કાળો ઘડો લાવવા જ તે વ્યક્તિ પ્રવૃત્તિ કરે છે. બાકી જો કૃષ્ણ વગેરેનું યથાવત્ જ્ઞાન ન હોત, તો આ રીતે પ્રવૃત્તિ જ ન કરત. તથા, (ક્વવત્ ત~ાણે =) બીજાએ શબ્દથી જે કહ્યું છે, તેની પ્રાપ્તિ; પ્રતિબંધક ન હોય તો ક્યારેક થાય છે જ... (તેવો ઘડો લાવેલો દેખાય છે.)
હવે તે વ્યક્તિને “આ જ ઘડો લાવવાનો છે? એમ કેમ સમજાયું?' તેવું પૂછો, તો તે કહે છે કે (તથાનિવેદ્રના=) “આણે આ જ ઘડો લાવવાનું કહેલું...”
પૂર્વપક્ષ : જો શબ્દથી ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન થતું હોય તો ઘટને જોવા માત્રથી જેટલા ધર્મો જણાય છે, તે બધા જ “ઘટ’ શબ્દ સાંભળવાથી કેમ નથી જણાતા?
ઉત્તરપક્ષઃ ઇન્દ્રિયનો વ્યાપાર બે રીતે હોય છે: (૧) સાક્ષાત્કારરૂપે અને (૨) પ્રણિધાનરૂપે... તેમાંથી ત્યાં ઇન્દ્રિયનો સાક્ષાત્કારરૂપે વ્યાપાર નથી; એટલે જ અસ્પષ્ટ બોધ થાય છે... પણ શબ્દથી, ઇન્દ્રિયના વિષયને વિષય નહીં બનાવતું એવું જ્ઞાન નથી થતું; અર્થાત્ વિષય બનાવતું એવું જ્ઞાન તો થાય છે જ, કારણ કે પ્રણિધાનવ્યાપાર દ્વારા તો ત્યાં ઇન્દ્રિયવ્યાપાર છે જ. (અર્થાત ઇન્દ્રિય-અર્થનો સાક્ષાત્ સંબંધ નથી, પણ વૈચારિક-પ્રણિધાનથી તો સંબંધ છે જ..)
(૨) ઇન્દ્રિય દ્વારા સંકેત વિના પણ શબ્દના વિષયની પ્રતીતિ શક્ય છે. તે આ પ્રમાણે – જો કોઈક વ્યક્તિને એવો ક્ષયોપશમ થયો હોય, કે જેથી તે સંકેત વિના પણ શબ્દના વિષયને જાણી શકે, તો તે વ્યક્તિને સંકેત વિના પણ શબ્દના વિષયનો બોધ શક્ય જ છે, જેમ કે
૨. “વોવિતત્વેન'
ત
-પાવ:
૨. “નપેક્ષ શબ્દાર્થ' રૂતિ ટુ-પીઢ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org