________________
४०३ अनेकान्तजयपताका
(તૃતીયા दिति कथं क्वचित् प्रामाण्यमात्मसात्कुरुत इति ? (१००) नैवं समारोपव्यवच्छेदार्थमपि प्रमाणान्तरप्रवृत्तिः, न्यायतः समारोपस्यैवायोगात्, सजातीयेतरविविक्तैकस्वभावस्य वस्तुन इन्द्रियज्ञाने प्रतिभासनात् रूपादिनिश्चयज्ञानवत् तन्निबन्धननिश्चयज्ञानानां तमन्तरेणैव प्रवृत्तिसम्भवात् । तथाहि-यद् रूपादिदर्शनानन्तरमलिङ्गं निश्चयज्ञानं
છે ત્યારથી कथं क्वचित् प्रामाण्यमात्मसात्कुरुत इति ? नैवमित्यादि । नैवम्-उक्तेन प्रकारेण समारोपव्यवच्छेदार्थमपि प्रमाणान्तरप्रवृत्तिः । कुत इत्याह-न्यायतः-न्यायेन समारोपस्यैवायोगात् । अयोगश्च सजातीयेतरविविक्तैकस्वभावस्य वस्तुन इन्द्रियज्ञाने प्रतिभासनात् कारणात् । रूपादिनिश्चयज्ञानवदिति निदर्शनम् । तन्निबन्धननिश्चयज्ञानानाम्-अधिकृतवस्तुनिबन्धननिश्चयज्ञानानां तमन्तरेण-समारोपमन्तरेण एव प्रवृत्तिसम्भवात् कारणात् । न समारोपव्यवच्छेदार्थमपि प्रमाणान्तरप्रवृत्तिः, अनित्यत्वादिनिश्चयानामपि समारोपव्यवच्छेद
- અનેકાંતરશ્મિ પણ તે અંશો જો ભિન્ન જ હોય, તો તેને આશ્રયીને થતા વિકલ્પનાં અસ્તિત્વ-નાસ્તિત્વ સાથે પ્રત્યક્ષને શું લેવા-દેવા? અને તો પછી શી રીતે કહી શકાય કે જે અંશે નિશ્ચય થાય તે અંશે નિર્વિકલ્પ પ્રમાણ બને અને જે અંશે નિશ્ચય ન થાય તે અંશે બીજા પ્રમાણોની પ્રવૃત્તિ થાય છે અને આવું જો નહીં કહી શકાય, તો (૧) નિર્વિકલ્પનાં પ્રામાણ્યની, અને (૨) બીજા પ્રમાણોની પ્રવૃત્તિની સંગતિ શી રીતે કરશો ?
- બૌદ્ધ દ્વારા પ્રમાણમાંતરની પ્રવૃત્તિ સાધવા નિષ્ફળ પ્રયાસ - (૧૦૦) બૌદ્ધઃ નિર્વિકલ્પ દ્વારા તો સત્ત્વ-અનિત્યત્વ વગેરે બધાનું ગ્રહણ થાય છે, છતાં પણ, તે વસ્તુ વિશે કોઈ નિત્યત્વ વગેરેનો આરોપ કરે, તો તેના વ્યવચ્છેદ (નિરાકરણ) માટે અનુમાનરૂપ બીજા પ્રમાણની પ્રવૃત્તિ થાય છે – આમ સમારોપના વ્યવચ્છેદ માટે બીજા પ્રમાણની પ્રવૃત્તિ સફળ જ
સ્યાદ્વાદીઃ તમારું કથન અયુક્ત છે, કારણ કે વાસ્તવિક રીતે તો સમારોપ જ અઘટિત છે અને જયારે સમારોપ જ અઘટિત હોય, ત્યારે તેના વ્યવચ્છેદ માટે બીજા પ્રમાણની પ્રવૃત્તિ શી રીતે સફળ થાય ?
પ્રશ્ન : પણ સમારોપ અઘટિત શી રીતે ?
ઉત્તર : કારણ કે ઇન્દ્રિયજ્ઞાનમાં તો (૧) સજાતીય, અને (૨) વિજાતીય પદાર્થોથી વ્યાવૃત્તભિન્નરૂપે, એકસ્વભાવી વસ્તુનો જ પ્રતિભાસ થાય છે.
ભાવ એ કે, ઇન્દ્રિયજ્ઞાનમાં સ્વલક્ષણ જ વિષય બને છે અને સ્વલક્ષણવિષયક જ્ઞાન જે નિશ્ચયરૂપ છે તેમાં સમારોપનો સંભવ જ નથી, સમારોપ વિના જ તે પ્રવૃત્ત થાય છે, રૂપાદિના નિશ્ચયાત્મક
૨. “સમન્તર્ગવ' રૂતિ –પd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org