SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ४०२ व्याख्या-विवरण-विवेचनसमन्विता ञ्चिदविरोधेऽप्यभ्युपगमविरोधात्, भिन्नांशविषयनिश्चयभावाभावयोस्तु न तस्य किञ्चि कुत इत्याह-सर्वथैकत्वात् कारणात् । एकस्य च वस्तुन एकस्वभावत्वेन हेतुना शक्तत्वाशक्तत्वविरोधात् । तथाहि-एकमेकस्वभावं यदि शक्तं शक्तमेव, अथाशक्तमशक्तमेवेति भावनीयम् । कथञ्चिदविरोधेऽपि निमित्तभेदेन शक्तत्वाशक्तत्वस्य अभ्युपगमविरोधादनेकान्तवादापत्त्या । अथ भिन्ना अस्यांशा इति । एतव्यपोहायाह-भिन्नांशेत्यादि । भिन्नौ च तौ, प्रत्यक्षादिति प्रक्रमः, अंशौ च भिन्नांशौ, तौ विषयौ ययोस्तौ भिन्नांशविषयौ, भिन्नांशविषयौ च तौ निश्चयौ चेति विग्रहः, तयोर्भावाभावौ तयोः पुनर्न तस्य-प्रत्यक्षस्य किञ्चिदिति-एवं ... અનેકાંતરશ્મિ ... પ્રશ્ન : એવું કેમ? ઉત્તરઃ કારણ કે જે એકાંત એકસ્વભાવી હોય, તેમાં સમર્થ-અસમર્થ બપણાનો વિરોધ છે. તેથી તે જો કોઈક અંશમાં સમર્થ હશે, તો બધા જ અંશમાં સમર્થ બનશે અને જો કોઈક અંશમાં અસમર્થ હશે, તો સર્વ અંશમાં તેની અસમર્થતા જ સાબિત થશે. બૌદ્ધ : વિકલ્પને ઉત્પન્ન કરવા, તે અનિત્ય વગેરે અંશમાં ભલે અસમર્થ હોય, પણ સત્ત્વ વગેરે અંશમાં તો સમર્થ હોઈ જ શકે ને ? સ્યાદ્વાદી : હા, જરૂર હોઈ શકે, પણ તેમ માનવામાં તો અનેકાંતવાદની આપત્તિ આવશે, કારણ કે ન એક જ જ્ઞાનનો (૧) શક્ય જ્ઞયની અપેક્ષાએ સમર્થત્વસ્વભાવ, અને (૨) અશક્ય શેયની અપેક્ષાએ અસમર્થત્વસ્વભાવ - આમ નિમિત્તભેદે એકાનેકસ્વભાવની આપત્તિ આવશે અને તેથી તો, નિર્વિકલ્પને એકાંત એકરૂપ માનવાના સ્વસિદ્ધાંતનો વિરોધ થશે... બૌદ્ધઃ નિર્વિકલ્પના જે સમર્થત્વ-અસમર્થત્વરૂપ બે અંશ છે, તે તો નિર્વિકલ્પથી ભિન્ન છે... ફલતઃ નિર્વિકલ્પ તો નિરંશ જ સાબિત થશે, એકાનેકસ્વભાવી નહીં... સ્યાદ્વાદી આ રીતે બંને અંશને જો ભિન્ન માનવામાં આવે, તો (૧) સમર્થત્વ અંશને લઈને નિશ્ચયનું અસ્તિત્વ સાબિત થશે, અને (૨) અસમર્થત્વ અંશને લઈને નિશ્ચયનું નાસ્તિત્વ સાબિત થશે, પણ તેમાં નિર્વિકલ્પ પ્રત્યક્ષને શું? આશય એ છે કે, જો તે અંશો પોતાનાથી અભિન્ન હોત, તો તેને આશ્રયીને થતા વિકલ્પનાં અસ્તિત્વ-નાસ્તિત્વ દ્વારા, પ્રત્યક્ષની પણ વસ્તુના તે તે અંશ વિશે પ્રમાણ-અપ્રમાણતા સાબિત થાત, • વિવરVIમ્ . ____64. कथञ्चिदविरोधेऽपि निमित्तभेदेनेति । अनेकान्तवादिनो हि जैनस्य मते ज्ञानं ज्ञातुं शक्याशक्यज्ञेयापेक्षया शक्तत्वाशक्तत्वलक्षणधर्मद्वयोपेतं प्रवर्तत इति निमित्तभेद: स्फुट एव ।। ૨. “શવત્યા ચયાપેલયા' રૂતિ -પાઠ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy