SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ४०१ अनेकान्तजयपताका ( તૃતીય: तत्त्वतो वचनमात्रत्वात् । तथा प्रतीत्यभावादिति । एवं च 'तत्रैव प्रामाण्यमात्मसात्कुरुते' इति वचनमात्रम् ॥ २ ( ९९ ) इतश्च वचनमात्रम् -' यत्र तु भ्रान्तिकारणसद्भावादशक्तं तत्र प्रमाणान्तरं व्याप्रियते' इत्याद्युपन्यासात् । तथाहि - यदि तत् क्वचिदशक्तं पाश्चात्यं निश्चयं जनयितुमेवं तर्ह्यशक्तमेव, सर्वथैकत्वात् एकस्य चैकस्वभावत्वेन शक्तत्वाशक्तत्वविरोधात्, कथ *વ્યાછા..... रेवावगतिरिति युक्तम् । कुत इत्याह- तत्त्वतो वचनमात्रत्वात् । वचनमात्रत्वं च तथा-सम्यग् निश्चयशक्त्यवगमरूपेण प्रतीत्यभावादिति । एवं च यथोक्तनीत्या ' तत्रैव प्रामाण्यमात्मसात्कुरुते' इति वचनमात्रम्, निरर्थकमित्यर्थः ॥ इतश्च वचनमात्रम्-'यत्र तु भ्रान्तिकारणसद्भावादशक्तं तत्र प्रमाणान्तरं व्याप्रियते' इत्याद्युपन्यासात् पूर्वपक्षग्रन्थं एव । इहैव भावार्थमाह तथाहीत्यादिना । तथाहि -यदि तत्, प्रक्रमाद् अविकल्पम्, क्वचिदशक्तं पाश्चात्यं निश्चयं जनयितुम्, एवं तर्ह्यशक्तमेव - एकान्तेन । * અનેકાંતરશ્મિ શક્તિનો નહીં... હવે તો દોષ નહીં ને ? સ્યાદ્વાદી ઃ આ પણ ખરેખર તો માત્ર બોલવા પૂરતું જ છે, બાકી વાસ્તવમાં તો તેવી પ્રતીતિ થતી જ નથી, અર્થાત્ જ્ઞાનના બોધ સાથે તેની સમ્યગ્ નિશ્ચયશક્તિનો પણ બોધ થઈ જાય એવી પ્રતીતિ કદી થતી નથી. તેથી સંવાદનશક્તિવિધયા પણ નિશ્ચયનું અર્થઘટન અયુક્ત છે... * નિર્વિકલ્પની પ્રમાણતા પણ અઘટિત - આ રીતે, વસ્તુ વિશે નિશ્ચય જ અઘટિત હોવાથી, તમે જે કહ્યું હતું કે – “તે જ અંશમાં નિર્વિકલ્પ પ્રમાણતાને ભજે છે” – તે પણ માત્ર બોલવા પૂરતું જ સાબિત થાય છે, કારણ કે વસ્તુ વિશે જ્યારે નિશ્ચય જ ન પ્રવર્તતો હોય, ત્યારે શી રીતે કહી શકાય કે – “પાછળથી જે અંશમાં નિશ્ચય પ્રવર્તે, તે જ અંશમાં તે (=પ્રત્યક્ષ) પ્રમાણ છે” – આ કથન બીજી રીતે પણ માત્ર બોલવા પૂરતું સાબિત થાય છે, તે ગ્રંથકારશ્રી જણાવે છે - * નિર્વિકલ્પના પ્રામાણ્યની + પ્રમાણાંતરની પ્રવૃત્તિનો સચોટ નિરાસ (૯૯) તમે જે કહ્યું હતું કે - “વળી, જે અંશમાં ભ્રાન્તિના કારણો વિદ્યમાન હોવાથી, તે નિશ્ચયને ઉત્પન્ન કરવા અસમર્થ છે, તે વિશે બીજા પ્રમાણની પ્રવૃત્તિ થાય છે’ - તે ઉપન્યાસથી પણ ઉપરોક્ત વાત માત્ર વચનવિલાસરૂપ સાબિત થાય છે... તે આ પ્રમાણે - નિર્વિકલ્પ તે સર્વથા માત્ર એકરૂપ જ હોવાથી, જો તે અનિત્ય વગેરે કોઈક અંશમાં પાછળથી વિકલ્પને ઉત્પન્ન કરવા અસમર્થ હશે, તો તે સર્વત્ર વિકલ્પને ઉત્પન્ન કરવા અસમર્થ જ રહેશે. ૨-રૂ. દ્રવ્ય રૂ૧૦તમ પૃષ્ઠમ્ । ૨-૪. દ્રવ્યે રૂ૧૦-૩૧૬તમે પૃષ્ઠ । . ‘ભાવનાર્થમાદ' કૃતિ દ્દ-પા: । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy