SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ૪૦૦ ऽप्रवृत्तिप्रसङ्गात्, तच्छक्त्यवगमापत्तेः । (९८) न च तदाभासत्वतो न तच्छक्त्यवगमः तेनाप्यात्मवेदनात् तस्याश्च तदनन्यत्वात् । न च सम्यग् निश्चयशक्तेरेवावगतिरिति युक्तम्, જ વ્યાપદ્યા જ तदवगतिः-शक्त्यवगतिः । कुत इत्याह-तदाभासतः-निश्चयाभासतः । किमित्याह-अप्रवृत्तिप्रसङ्गात् । प्रसङ्गश्च तच्छक्त्यवगमापत्तेः-तदाभासशक्त्यवगमापत्तेः । न चेत्यादि । न च तदाभासत्वतः कारणात्, न तच्छक्त्यवगमः-न तदाभासशक्त्यवगमः, किन्त्ववगम एव । कुत इत्याह-तेनापि-तदाभासेन आत्मवेदनात् कारणात् । यदि नामैवं ततः किमित्याह-तस्याश्चतदाभासशक्तेः तदनन्यत्वात्-तदाभासानन्यत्वात् । न चेत्यादि । न च सम्यग् निश्चयशक्ते - અનેકાંતરશ્મિ અવશ્ય તે નિશ્ચય જળાદિનો પ્રાપક બને છે. સ્વાદાદી : આવો પરિષ્કાર પણ નિર્દષ્ટ નથી, કારણ કે પહેલી વાત તો એ જ છે કે, સંવાદનશક્તિનું જ્ઞાન જ સંભવિત છે. પ્રશ્ન : કેમ ? ઉત્તર : કારણ કે (૧) શક્તિ તો અતીન્દ્રિય હોવાથી, તેનું પ્રત્યક્ષ તો સંભવિત નથી, અને (૨) અનુમાનથી પણ ત્યારે જ શક્તિનો બોધ થઈ શકે કે જ્યારે પ્રાપ્તિરૂપ તેનું કાર્ય દેખાય... પણ આપણને તો તે શક્તિનું કાર્ય દેખાતું નથી, કારણ કે આપણને તો તે પદાર્થની પ્રાપ્તિ જ અશક્ય છે - આમ જયારે કાર્ય જ ન દેખાય, ત્યારે તે શક્તિનું અનુમાન પણ શી રીતે થાય ? ફલત: તે શક્તિનું જ્ઞાન અસંભવિત જ રહે... બૌદ્ધ શક્તિ તો નિશ્ચયથી ( વિકલ્પથી) અભિન્ન છે... ફલતઃ નિશ્ચયવિકલ્પનો ખ્યાલ આવ્યું તેની શક્તિનો પણ ખ્યાલ આવશે જ... તેથી શક્તિનું જ્ઞાન અસંભવિત નહીં રહે... સ્યાદાદીઃ તો તો જલાભાસથી ઝાંઝવાના જળ વિશે પ્રવૃત્તિ જ નહીં થઈ શકે, કારણ કે ઉપરોક્ત રીતે તો - નિશ્ચયથી અભિન્ન નિશ્ચયશક્તિની જેમ – આભાસથી અભિન્ન આભાસશક્તિનો પણ ખ્યાલ આવી જ જશે... (૯૮) બૌદ્ધઃ આભાસરૂપ જ્ઞાનનો બોધ થયે પણ તેની શક્તિનો બોધ ન માનીએ તો? સ્યાદ્વાદી: પણ તેવું માની જ ન શકાય, કારણ કે આભાસ પણ એક પ્રકારનું જ્ઞાન જ છે અને ઉપરોક્ત રીતે તેની શક્તિ પણ તેનાથી અભિન્ન છે... ફલતઃ તે આભાસરૂપ જ્ઞાનનો બોધ થયે, તદભિને આભાસશક્તિનો પણ બોધ થશે જ અને એ રીતે “દર્શિત અર્થને પ્રાપ્ત નહીં કરાવવારૂપ આભાસશક્તિનો પણ ખ્યાલ આવી જવાથી તો તે વ્યક્તિ તે અર્થ વિશે પ્રવૃત્તિ જ નહીં કરે... બૌદ્ધઃ પણ જ્ઞાનના બોધ સાથે, માત્ર સમ્યગૂ નિશ્ચયશક્તિનો જ બોધ માનીશું, આભાસ ભાવ એ છે કે, વસ્તુની વ્યવસ્થા જ્ઞાનના આધારે કરાય છે, પણ સંવાદનશક્તિનું જ્યારે જ્ઞાન જ નથી થતું, ત્યારે તેનું અસ્તિત્વ અને તેના દ્વારા નિશ્ચયની વ્યવસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy