________________
३९९ अनेकान्तजयपताका
(તૃતીયઃ त्वापत्तेः । ( ९७) संवादको निश्चय इति चेत्, न, अप्राप्यदेशगतजलादिनिश्चयेन व्यभिचारात् । न च संवादनशक्तिरेव संवादनमित्यदुष्टम्, शक्तेरप्रत्यक्षत्वात्, कार्यमन्तरेण तद्भावानवगतेः । न च ततोऽनन्या शक्तिरिति तदवगतावेव तदवगतिः, तदाभासतो
વ્યા છે
. निश्चयमेवाधिकृत्य प्रकारान्तरमाह-संवादको निश्चयः । इति चेत्, एतदाशङ्क्याह-न, अप्राप्यदेशगतजलादिनिश्चयेन व्यभिचारात् । स हि निश्चयोऽसंवादकश्च । न च संवादनशक्तिरेव संवादनमित्यदुष्टम्, किन्तु दुष्टमेव । कुत इत्याह-शक्तेरप्रत्यक्षत्वात् । यदि नामैवं ततः किमित्याह-कार्यमन्तरेण संवादनादिरूपं तद्भावानवगते:-शक्तिभावानवगतेः । न चेत्यादि । न च ततः-निश्चयात् अनन्या शक्तिरिति कृत्वा तदवगतावेव-निश्चयावगतावेव
......... અનેકાંતરશ્મિ .... પણ પીતવિકલ્પ તેનો નિશ્ચાયક બનશે. પણ એવું તો કદી દેખાતું નથી, માટે નિશ્ચયનું આવું અર્થઘટન કરી વિકલ્પને પણ વસ્તુના નિશ્ચયરૂપે ઘટાવવો બરાબર નથી.
- નિશ્ચયના બીજા અર્થઘટનની પણ દુષ્ટતા - (૦૭) બૌદ્ધ : જે સંવાદક (અર્થક્રિયા દ્વારા વસ્તુનો પ્રાપક) હોય, તેને “નિશ્ચય” કહેવાય છે - આવું લક્ષણ તો વિકલ્પમાં ઘટે જ છે, કારણ કે વિકલ્પ થવાથી, વ્યક્તિની વસ્તુ વિશે પ્રવૃત્તિ અને વસ્તુની પ્રાપ્તિ થાય છે જ, માટે વિકલ્પ તે વસ્તુનો નિશ્ચાયક બનશે જ... નીલદર્શનથી થતો પીતવિકલ્પ સંવાદી ન હોવાથી નિશ્ચયરૂપ નથી...
સ્યાદ્વાદી: પરંતુ નિશ્ચયનું આવું લક્ષણ પણ ન માની શકાય, કારણ કે (૧) અપ્રાપ્યદેશગત જળાદિનો નિશ્ચય, (૨) સૂર્ય-ચંદ્ર વગેરેનો નિશ્ચય – આ બધા નિશ્ચયો વાસ્તવિક છે, છતાં પણ તમારા લક્ષણ પ્રમાણે આ નિશ્ચયરૂપ નહીં બની શકે..
પ્રશ્ન : કેમ ?
ઉત્તરઃ કારણ કે તેઓ એવા જ પદાર્થોને બતાવે છે, કે જે પદાર્થોની પ્રાપ્તિ સંભવિત જ નથી... ફલતઃ તેઓ સંવાદક-દર્શિત અર્થના પ્રાપક ન બનવાથી, નિશ્ચયરૂપ નહીં બની શકે, પણ બને તો છે જ... (તથી નિશ્ચયના બીજા અર્થઘટન પ્રમાણે પણ વિકલ્પની વસ્તુનિશ્ચાયકતા અઘટિત જ છે...)
બૌદ્ધઃ “સંવાદન એટલે દર્શિત અર્થની પ્રાપ્તિ” – એવો અર્થ નહીં કરવો, પણ “સંવાદન એટલે દર્શિત અર્થને પ્રાપ્ત કરાવવાની શક્તિ” આશય એ છે કે, દર્શિત અર્થનાં પ્રાપક જ્ઞાનને જ નિશ્ચય નથી કહેતા, પણ પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય ધરાવનાર જ્ઞાનને નિશ્ચય કહીએ છીએ - આવું લક્ષણ તો સૂર્યનિશ્ચય વગેરેમાં પણ ઘટશે, કારણ કે દર્શિત અર્થને પ્રાપ્ત કરાવવાની શક્તિ તો તેમાં પણ રહેલી જ છે. હા, છતાં પણ તે વ્યક્તિઓ સૂર્યાદિને પ્રાપ્ત ન કરી શકે એ અલગ વાત છે, પણ સામર્થ્ય તો તેમાં છે જ.. માટે જ તો તે અપ્રાપ્યદેશગત જળનિશ્ચયાદિ; જો વિદ્યાધરને થાય, તો
૨. ‘ડસંવાદશ' ત ટુ-પ8:
૨. ‘મન્તરતિ શેષ:' ત ઈ-પુસ્તશે ટિપ્પણમ્ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org