SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ મધક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५०८ सताऽनुवेधो नाम ? स निर्विषयत्वादसन्, न तु तथाप्रतिभासनेनेति चेत्, न स्वसंवित्तिस्तथाप्रतिभासनादन्येत्यस्वलक्षणत्वमेव ॥ (१७७) तस्य विभ्रमरूपत्वात् तदन्याऽनन्यत्वकल्पनैवायुक्तेति चेत्, कोऽयं विभ्रम છે ત્યારથી कृत्वा । असदाकारानुवेधादसौ विकल्पः । इति चेत्, एतदाशङ्क्याह-कथमसता आकारेण अनुवेधो नाम स्वसंविदः ? नैवेत्यर्थः । सः-आकारः निर्विषयत्वात् कारणात् असन्-तुच्छः, न तु तथाप्रतिभासनेन-न पुनर्बहिर्मुखावभासप्रतिभासनेनासन् । इति चेत्, एतदाशङ्क्याहन स्वसंवित्तिरधिकृता तथाप्रतिभासनात्-बहिर्मुखावभासप्रतिभासनादन्या-अर्थान्तरभूता इति कृत्वा अस्वलक्षणत्वमेव स्वसंविदः ॥ तस्य-बहिर्मुखावभासप्रतिभासस्य विभ्रमरूपत्वात् कारणात् तदन्यानन्यत्वकल्पनैव तया-स्वसंवित्त्याऽन्यानन्यत्वकल्पनैव अयुक्ता । इति चेत्, एतदाशङ्क्याह-कोऽयं विभ्रमो - અનેકાંતરશ્મિ .... આશય એ કે, જો સ્વસંવિત્તિ સ્વલક્ષણરૂપ જ હોય તો વિકલ્પ કઈ રીતે છે? (તમે વિકલ્પ કલ્પનારૂપ માન્યો છે, જ્યારે સ્વસંવિત્તિ તો વસ્તુસત્ છે...) બૌદ્ધ સાચી વાત છે તમારી ! પણ તે વસંવિત્તિમાં અસદ્ આકારનો અનુવેધ થાય છે, એટલે જ અમે તેને સવિકલ્પ કહીએ છીએ... સ્યાદ્વાદી અરે ! પહેલા તો એ કહો કે, જે આકાર અસતું હોય, અર્થાત્ હોય જ નહીં, તે આકારનો અનુવેધ શી રીતે થઈ શકે? શું ખપુષ્પનો કદી કોઈની સાથે અનુવેધ (=જોડાણ) થાય છે? બૌદ્ધઃ તે આકારનો કોઈ વિષય ન હોવાથી જ તે અસત્ છે, બાકી સર્વથા તે અસતું નથી, કારણ કે બહિર્મુખ અવભાસની (સામાન્યાકારના પ્રતિભાસની) અપેક્ષાએ તો તે સત્ જ છે અને તેથી તેનું સ્વસંવિત્તિ સાથે જોડાણ થવું પણ સંગત જ છે... સ્યાદ્વાદી : અરે ! પહેલા તમે સ્વસંવિત્તિ સત્ અને બહિર્મુખાભાસ અસતુ એમ બંનેનો ભેદ પાડ્યો અને હવે બહિર્મુખાવભાસને પણ સત્ કહ્યો... જો બહિર્મુખાવભાસ સત્ હોય, તો ઉપરનો ભેદ ન રહ્યો. તેથી તે સ્વસંવિત્તિરૂપ જ બની ગયો અને – બહિર્મુખાવભાસ અસ્વલક્ષણરૂપ હોવાથી - તે સ્વસંવિત્તિ પણ અસ્વલક્ષણરૂપ જ થશે... (૧૭૭) બૌદ્ધઃ બહિર્મુખાવભાસ તો વિભ્રમરૂપ=ભ્રમાત્મક છે, કારણ કે તે તો સ્વલક્ષણરૂપ પદાર્થ વિશે પણ, સામાન્યાકારનો આરોપ કરી પ્રતિભાસ કરે છે. આવા ભ્રમાત્મક બહિર્મુખાવાભાસની સાથે “સ્વસંવેદનનો ભેદ કે અભેદ” એવી કલ્પના જ યુક્ત નથી... ' આશય એ કે, જે વસ્તુ વાસ્તવિક હોય, તેની સાથે જ બીજી વસ્તુના ભેદભેદની વિચારણા સંગત ગણાય, અસતની સાથે નહીં... પ્રસ્તુતમાં બહિર્મુખાવભાસ અસત્ હોઈ તેની સાથે સ્વસંવેદનના ભેદભેદની વિચારણા નિરર્થક છે... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy