________________
५०७ अनेकान्तजयपताका
(તૃતીય स्वसंवित्तिस्तत्रास्वलक्षणम्, अपि तु बहिर्मुखावभास एवेति चेत्, न खलु सा ततोऽन्येति कथं नास्वलक्षणम् ? (१७६) असन्नसौ, सा तु सती, स्वसंविदितत्वादेवेति चेत्, कथमसौ तन्मात्रतत्त्वा विकल्प इति चिन्त्यम् । असदाकारानुवेधादिति चेत्, कथम
જ વ્યારહ્યા . भ्युपगमात् स एव रूपं यस्य स तथा तद्भावस्तस्मात् । न स्वसंवित्तिस्तत्र-विकल्पेऽस्वलक्षणम्, अपि तु बहिर्मुखावभास एव अस्वलक्षणम् । इति चेत्, एतदाशङ्क्याह-न खलु सा-स्वसंवित्तिः ततः-बहिर्मुखावभासादन्येति-एवं कथं नास्वलक्षणम् ? अस्वलक्षणमेव । असन्नसौ-बहिर्मुखावभासः, सा तु-स्वसंवित्तिः सती-विद्यमाना, स्वसंविदितत्वादेव कारणात् । इति चेत्, एतदाशङ्क्याह-कथमसौ-स्वसंवित्तिस्तन्मात्रतत्त्वा-स्वसंवित्तिमात्रतद्भावा विकल्प इति चिन्त्यम् । न तत्र स्वलक्षणातिरिक्तोऽश इति ...
અનેકાંતરશ્મિ છે બૌદ્ધઃ વિકલ્પમાં જે સ્વસંવેદન (=પોતાનાં જ્ઞાનસ્વરૂપનો અનુભવ) થાય છે, તે અસ્વલક્ષણરૂપ નથી (તે તો વસ્તુરૂપ-વાસ્તવિક છે...) પણ માત્ર બહિર્મુખાવભાસ (=બાહ્ય પદાર્થના અનુભવરૂપ સંવેદન) તે અસ્વલક્ષણરૂપ – અવસ્તુરૂપ છે. અહીં વિકલ્પ બહિર્મુખાવભાસની અપેક્ષાએ ભલે અસ્વલક્ષણરૂપ હોય,પણ સ્વસંવેદનની અપેક્ષાએ તો સ્વલક્ષણરૂપ જ છે, તો પછી માનસથી તેની ઉત્પત્તિ થવામાં વાંધો શું?
સ્યાદ્વાદીઃ અરે બૌદ્ધ ! બહિર્મુખાવભાસ એ જ તો સ્વસંવિત્તિ છે, તેનાથી જુદી કોઈ સ્વસંવિત્તિ છે જ નહીં, તો પછી વિકલ્પ તે અસ્વલક્ષણરૂપ કેમ ન બને? અર્થાત્ વિકલ્પનું સ્વરૂપ તો માત્ર બહિર્મુખાવભાસરૂપ છે અને તે તો અસ્વલક્ષણરૂપ હોવાથી વિકલ્પ પણ અસ્વલક્ષણરૂપ જ બનશે...
(૧૭૬) બૌદ્ધઃ ના, સ્વસંવિત્તિ અને બહિર્મુખાવભાસ બંને જંદા છે, કારણકે બહિર્મુખાવભાસ અસતુ છે, જ્યારે સ્વસંવિત્તિ તો પોતાના સ્વરૂપથી જ સંવિદિત (=અનુભૂત) હોવાથી સત્ છે.
સ્યાદ્વાદીઃ જો આ સ્વસંવિત્તિ માત્ર સ્વસંવેદનરૂપ જ હોય (બહિર્મુખાવભાસરૂપ હોય જ નહીં) તો તેને તમે વિકલ્પરૂપ કેમ કહો છો?
99. स्वसंवित्तिमात्रतद्भावा इति । स्वसंवित्तिमात्रमेव तद्भाव:-तत्त्वभाव: स्वरूपं यस्या इति ।।
જે હવે બૌદ્ધ, આ બંને અંશને જુદા સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે, એની પાછળ આશય એ કે, બંને જુદા સિદ્ધ થવાથી સ્વસંવેદનની અપેક્ષાએ વિકલ્પ સ્વલક્ષણરૂપ સાબિત થાય અને તેથી સ્વલક્ષણરૂપ માનસ દ્વારા સ્વલક્ષણરૂપ વિકલ્પની ઉત્પત્તિ થવામાં કોઈ બાધ ન રહે... પણ ગ્રંથકારશ્રી કહે છે કે, બંને અંશ જુદા માનવા બિલકુલ સંભવિત નથી.
૨. “તત્ર માવ:' રૂતિ વ-પાઠ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org