________________
अधिकार: )
६१२
रक्तादाविव
व्याख्या - विवरण - विवेचनसमन्विता तत्त्वतस्तथाग्रहणगुणोपनतमुख्यभावमुपसर्जनीकृतसत्तासमानरूपमुष्टुत्वादि विशिष्टं वस्त्रादीति । ( २६० ) तथाक्षयोपशमवत्त्वं च प्रमातुः प्रभास्वरस्य प्रकृत्या बोधह्रासवृद्ध्युपलब्धेः, आगन्तुककर्ममलभावेन द्रव्याद्यवाप्तितोऽविरुद्धमेव । ( २६१ ) न चैतद् बुद्धिद्वयमपि न तन्निमित्तम्, तद्भावभावित्वाविशेषात् । एवमप्येकस्याः अन्यथा
જુબાબા ×.
'अवैति' इति क्रियानुवृत्तिः । एतदेव विशेष्यते - तथाग्रहणगुणेन - विशेषग्रहणोपकारेण उपनतो मुख्यभावो यस्य तत् तथा । एतदेव विशेष्यते - उपसर्जनीकृतं सत्तासमानरूपं यस्मिंस्तत् तथा उष्ट्रत्वाद्यवैति । रक्तादाविव विशिष्टं वस्त्रादीति निदर्शनम्, 'पटोऽयम्' इति । तथाक्षयोपशमवत्त्वं च-चित्रक्षयोपशमवत्त्वं च प्रमातुः, 'अविरुद्धमेव' इति योगः । प्रभास्वरस्य प्रकृत्या-स्वभावेन बोधह्रासवृद्धयुपलब्धेः कारणात्, किमित्याह - आगन्तुककर्ममलभावेन હેતુના દ્રવ્યાદ્યવાસિત:-દ્રવ્ય-ક્ષેત્ર-ગ-મવ-માવાવાશે:, અવિરુદ્ધમેવ ‘તથાક્ષયોપશમવત્ત્વમ્’ इति क्रिया निदर्शितैव । न चैतदित्यादि । न चैतद् बुद्धिद्वयमपि सदुष्ट्रादिप्रतिभासम्, न * અનેકાંતરશ્મિ ..
છે, તેનાથી) પરમાર્થથી અપ્રધાનગૌણ, છતાં વિશેષગ્રહણના કારણે મુખ્ય બનેલ ઉષ્કૃત્વને (જેમાં સત્તા ગૌણ બનેલ છે તેવાને) ગ્રહણ કરે છે...
જેમ નજીક રહેલ વ્યક્તિ, લાલરંગ સાથે “આ કપડું છે” એમ વિશિષ્ટરૂપે વસ્તુને જાણે છે, તેમ સંનિકૃષ્ટ વ્યક્તિ, ‘આ ઊંટાદિ છે’ એમ વિશિષ્ટરૂપે વસ્તુને જાણે છે.
* ક્ષયોપશમવિચિત્રતાની અવિરુદ્ધતા
(૨૬૦) પ્રશ્ન ઃ પણ એક જ વસ્તુ વિશે, શું અલગ-અલગ પ્રમાતાને વિભિન્નબુદ્ધિકા૨ક અલગઅલગ ક્ષયોપશમ થાય ?
ઉત્તર ઃ હા જરૂર ! કારણ કે જુઓ, જ્ઞાન તો સ્વભાવથી જ ભાસ્વશીલ=પ્રકાશશીલ છે, છતાં પણ તે જ્ઞાનનો હ્રાસ (=હાનિ) અને વૃદ્ધિ તો દેખાય છે જ... તો આ હાનિ-વૃદ્ધિ કોના કારણે ? તો માનવું જ રહ્યું કે, તે જ્ઞાનનું આવરણ કરનાર આગંતુક એવો કર્મમળ છે અને એ કર્મમળનો (૧) દ્રવ્ય, (૨)ક્ષેત્ર, (૩) કાળ, (૪) ભાવ, અને (૫) ભવરૂપ નિમિત્તની પ્રાપ્તિ થયે વિશિષ્ટ ક્ષયોપશમ થાય છે...
તેથી જુદા જુદા પ્રમાતાને વિભિન્નબુદ્ધિકા૨ક વિચિત્ર ક્ષયોપશમ હોવામાં કોઈ વિરોધ નથી. * બુદ્ધિયની વસ્તુનિમિત્તકતા
(૧) સત્-સત્, અને (૨) આ ઊંટ છે - એ બંને બુદ્ધિ ઊંટરૂપ વસ્તુનિમિત્તક નથી એવું નથી, અર્થાત્ વસ્તુનિમિત્તક જ છે, કારણ કે ઊંટરૂપ વસ્તુના અસ્તિત્વે જ સદ્-ઉષ્ટ્ર એવી બુદ્ધિ થાય છે... (૨૬૧) આમ, જ્યારે બંને બુદ્ધિ વસ્તુનિમિત્તક હોય, ત્યારે તમે (=બૌદ્ધ) એમ કહો કે
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org