SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका ( તૃતીયઃ कल्पनेऽतिप्रसङ्गतेति तथावाचकस्यापि भावात्, कथञ्चित् प्रवृत्तिनिमित्तभेदात् तथा *બાબા. ६१३ < 116 तन्निमित्तं-नोष्ट्रनिमित्तम् । किं तर्हि ? उष्ट्रनिमित्तमेव । कुत इत्याह-तद्भावभावित्वाविशेषात् । तथाहि-यथा सद्बुद्धिः उष्ट्रभावभाविनी, एवमुष्ट्रबुद्धिरपि । एवमप्येकस्याः, प्रक्रमात् सबुद्धेः, अन्यथाकल्पने-अतन्निमित्तत्वकल्पनेऽतिप्रसङ्गः, उष्ट्रबुद्धेरप्यतन्निमित्तत्वप्रसङ्गात् । नाविकल्पबुद्धेरभेदे विकल्पभेदो न्याय्य इति । ततश्च स्थितमेतत् - एवं 'सर्ववस्तुशबलभावेऽपि तथाक्षयोपशमवत्प्रमातुर्गुणप्रधानभावेन क्वचिदन्यासंसृष्टाकाराया इव बुद्धेः सिद्धेः' इति । तथा * અનેકાંતરશ્મિ “સરૂપે થતી બુદ્ધિ વસ્તુનિમિત્તક નથી” - તો અતિપ્રસંગ એ આવે કે, ઊંટરૂપે થનારી વસ્તુબુદ્ધિ પણ વસ્તુનિમિત્તક નહીં મનાય.. આ પ્રમાણે સદ્/ઉષ્ટ્ર બંને રૂપે વિકલ્પબુદ્ધિ થવી સિદ્ધ છે... હવે જો નિર્વિકલ્પબુદ્ધિમાં અભેદ હોય, અર્થાત્ સદાકા૨-ઉષ્ટ્રાકાર બંનેને ભાસિત ન માનો, તો વિકલ્પમાં પણ તે બે આકાર ન ભાસી શકે, પણ તેથી ‘સત્-ઉષ્ટ્ર’ એમ જુદા જુદા ઉત્પન્ન થતાં વિકલ્પયુગલથી, અમે અનુમાન કરીએ છીએ કે, નિર્વિકલ્પબુદ્ધિમાં પણ તે વસ્તુ સામાન્ય/વિશેષ રૂપે જ ભાસે છે... (આ અર્થ વિવરણ પ્રમાણે કર્યો છે. ખરેખર સ્વોપન્નવ્યાખ્યાનો ફલિતાર્થ એ છે કે, તમે (બૌદ્ધો) સવિકલ્પ અવસ્તુનિમિત્તક માનો છો અને ઉષ્ટ્રવિકલ્પ વસ્તુનિમિત્તક માનો છો . - આ રીતે વિકલ્પમાં ભેદ કરો છો. બંનેનું નિર્વિકલ્પ તો સરખું જ છે - ઉષ્ટ્રદર્શન જ છે... એ રીતે સરખા અવિકલ્પમાંથી ઉત્પન્ન થતા વિકલ્પમાં આ રીતનો ભેદ ન્યાયસંગત નથી...) * સ્યાદ્વાદમતે સર્વસમંજસતા તેથી જે લોકો વસ્તુને શબલરૂપ=અનેકાંતરૂપ કહેનારા છે, તેઓના મતે યદ્યપિ દરેક વસ્તુ શબલરૂપ હોવા છતાં પણ, વિચિત્ર ક્ષયોપશમવાળા પ્રમાતાને ગૌણ-પ્રધાનભાવે, અન્યથી (દહીં આદિથી) અસંસૃષ્ટ આકારે બુદ્ધિ થતી સિદ્ધ જ છે... * વિવરામ્ 116. नाविकल्पबुद्धेरभेदे विकल्पभेदो न्याय्य इति । न- नैवाविकल्पबुद्धेः अभेदे सति विकल्पभेदो न्याय्यः-घटमानकः, सन्नुष्ट्र इति भेदेनोत्पन्नाद् विकल्पयुगलादनुमिमीमहे यदुत निर्विकल्पबुद्धावपि तद्वस्तु द्विस्वभावं प्रतिभासितमिति ।। * આ કથન બૌદ્ધના ખંડન માટે છે, કારણ કે તેઓનું એવું માનવું છે કે, નિર્વિકલ્પમાં માત્ર સ્વલક્ષણરૂપ વિશેષાકાર ભાસે, સામાન્યાકાર નહીં... ૬. ‘પ્રસઙ્ગ” કૃતિ’ કૃતિ જ્ઞ-પાટ: ।૨. ‘યવા’ કૃતિ -પાઃ । રૂ. ‘સ્ય; પ્રમાત્’ કૃતિ દ્દ-પાઇ: । ૪. ‘સિદ્ધિરિતિ’ રૂતિ -પાઇ: । ૮. પ્રેક્ષ્યતાં ૬૧૦તમ પૃષ્ઠમ્ । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy