SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ * ધિન્નાર) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६१४ संहारवादोपपत्तिः । ( २६२) शेषं चानभ्युपगमादेव न नः क्षतिमावहति, केवलग्रहणपुरस्सरसंहारवादासिद्धेः, नरसिंहमेचकवद् वस्तुनो जात्यन्तरात्मकत्वाभ्युपगमात्, एक - વ્યારહ્યા છે वाचकस्यापि भावात् तथा-तेन प्रकारेण क्वचिदन्यासंसृष्टाकारस्येव वाचकस्यापि-शब्दस्यापि भावात् । भावश्च कथञ्चित् प्रवृत्तिनिमित्तभेदात् गुणप्रधानभावेन, 'विप्रकृष्टो हि तत्र प्रमाता तथाप्रतिपत्तिवीर्यतोऽप्रधानगुणभूतमपि भावेन गुणभूतोष्ट्रत्वादिविशेषं पटुप्रतीत्यपेक्षापादितप्रधानभावं सन्मात्रमवैति' इत्युक्तमित्यादि । ततश्चास्ति कथञ्चित् प्रवृत्तिनिमित्तभेदो वाचकस्येति भावनीयम् । तथासंहारवादोपपत्तिः तथा-प्रधानगुणभावेन संहारवादोपपत्तिः 'सन्नुष्ट्रः सद् दधि' इति । शेषमित्यादि । शेषं तु पूर्वपक्षोक्तम्-'तत्सिद्धौ वा तत एव च तत्स्वभावभेदात् तदेकरूपतैव' इत्यादि, अनभ्युपगमादेव कारणात् न नः क्षतिमावहति-नास्माकं पीडां प्रापयति । एतदेवाह-केवलग्रहणपुरस्सरसंहारवादासिद्धेः । असिद्धिश्च नरसिंह-मेचकवत् इति અનેકાંતરશ્મિ . . એ જ રીતે, શબ્દનાં પ્રવૃત્તિનિમિત્તનો ગૌણ-પ્રધાનભાવે કથંચિત્ ભેદ હોવાથી, અન્યથી અસંસૃષ્ટરૂપે શબ્દનું અસ્તિત્વ પણ સિદ્ધ જ છે... ભાવાર્થ પરમાર્થથી ઉષ્ટ્રવ/સત્ત્વાદિ ગુણ/પ્રધાન ન હોવા છતાં પણ (૧) દૂર રહેલ પ્રમાતા, સામાન્યને ગ્રહણ કરવાના ઉપયોગવીર્યથી (ક) જેમાં ઉષ્ટ્રત્યાદિ વિશેષો ગૌણ છે, અને (ખ) નિશ્ચયપ્રતીતિની અપેક્ષાએ જે મુખ્ય છે, તેવા “સન્માત્રતાને જાણે છે અને પછી સત્ત્વરૂપ નિમિત્તને લઈને “સ” શબ્દની પ્રવૃત્તિ થાય છે... અને (૨) નજીક રહેલ પ્રમાતા, વિશેષને ગ્રહણ કરવાના ઉપયોગવીર્યથી (ક) જેમાં સત્ત્વાદિ સામાન્ય ગૌણ છે, અને(ખ) નિશ્ચયપ્રતીતિની અપેક્ષાએ જે મુખ્ય છે, તેવા ઉષ્ટ્રવાદિ વિશેષને જાણે છે અને પછી વિશેષરૂપ નિમિત્તને લઈને “ઊંટ’ શબ્દની પ્રવૃત્તિ થાય છે... આમ, જુદા જુદા શબ્દની પ્રવૃત્તિ માટે, વસ્તુમાં કથંચિત્ નિમિત્તભેદ સિદ્ધ જ છે... - સાર + નિષ્કર્ષ ઉપરોક્ત રીતે ગૌણ-પ્રધાનભાવે અન્યથી અસંતૃષ્ટ આકારે સત્-ઉષ્ટ્ર બંને શબ્દ/બુદ્ધિની પ્રવૃત્તિ થતી હોવાથી “સહુણો સદ્ધ” – એમ સંહારવાદ પણ સંગત જ છે... - પૂર્વપક્ષીના અન્યકથનનો નિરાસ - (૨૬૨) બીજું તમે તેમાં જે કહ્યું હતું કે “જો દહીં-ઊંટનો અન્યાસંસૂઝ બુદ્ધિ-શબ્દ માનો, તો બંનેનો સ્વભાવ ભિન્ન-ભિન્ન સાબિત થતાં, વસ્તુની માત્ર વિશેષરૂપતા એકરૂપતા જ સિદ્ધ થશે” - તે કથન પણ અમને ક્ષતિકારક - પીડાકારક નથી, કારણ કે અમે તેવું માનતા જ નથી... ગ્રંથકારશ્રી આ જ વાતને કહે છે કે – - અન્યાસંસૃષ્ણ બુદ્ધિ-શબ્દ થાય છે, પણ વસ્તુનું માત્ર અન્યાસંસ્કૃષ્ટ (વેવત) ગ્રહણ અમે માનતા જ નથી, કારણ કે માત્ર તેના ગ્રહણપૂર્વકનો સ્યાદ્વાદ અમે નથી માનતાં, પણ નરસિંહ કે મેચકમણિવત્ - ૨. “શેણં ત્વનJપ૦' તિ -પઢિ: ૨. ૬૨૨તમે પૃછેરૂ. ૪૮તમે પૂછે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy