SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ व्याख्या-विवरण fધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३६० लम्बनवादिनैकानेकस्वभावमेव तदङ्गीकर्तव्यम् । तत्राप्यनुपप्लुतप्रमात्रविगानसंवेद्याः स्वभावा वस्तुसन्तस्तदन्ये पुनर्नेति, तथालोकानुभवसिद्धेः, अन्यथा तद्बाधया सर्व सर्वत्रानाश्वासे च तत्त्वव्यवस्थाऽनुपपत्तेः विसंवादिबोधाशङ्कया । इति-एवं बाह्यालम्बनवादिना सर्वेण एकानेकस्वभावमेव तत्-आलम्बनमङ्गीकर्तव्यमित्याह-तत्रापि-एवम्भूत आलम्बनेऽनुपप्लुतप्रमात्रविगानसंवेद्याः स्वभावाः-धर्मा वस्तुसन्तः-परमार्थसन्तः इन्द्रनीलादौ स्थूरादिधर्मवत् तदन्ये पुनर्न उपप्लुतप्रमातृविगानसंवेद्या दीपमण्डलादिवदिति । कुत एतदेवमित्याहतथालोकानुभवसिद्धेः कारणात् अन्यथा-एवमनभ्युपगमे तद्बाधया-लोकानुभवबाधया - અનેકાંતરશ્મિ - તો બધા સમાન હોવાથી, જ્યારે કોઈક વ્યક્તિને ઘટનો બોધ થયો ત્યારે તે વ્યક્તિને “શું મને પટનો બોધ તો નથી થયો ને ?” એમ વિસંવાદી અયથાર્થ બોધની આશંકા થવાથી, તેની ઘટ વિશે પ્રવૃત્તિ જ નહીં થાય. જો કોઈ વિષયની વિશેષતા માનો, તો તે વ્યક્તિને “મને આવા આકારનો બોધ થયો હોવાથી, આ ઘટ જ છે” એમ નિયત બોધ થવાથી, તેની નિયત પ્રવૃત્તિ નિબંધ થઈ શકે... પણ તેવું તો તમારે માનવું નથી, ફલતઃ તત્ત્વવ્યવસ્થાની અસંગતિ થશે. નિષ્કર્ષ:- તેથી સમુદાયને માત્ર પરમાણુરૂપ નહીં, પણ અલગ ભાવરૂપ માનવો જોઈએ. - ઉપરોક્ત ચર્ચાનો સાર આ રીતે તે પદાર્થો (૧) પરમાણુરૂપે અદશ્યસ્વભાવી અને (૨) સમુદાયરૂપે દશ્યસ્વભાવી, એમ અનેક પ્રકારે વસ્તુનું ગ્રહણ થતું હોવાથી, બાહ્યાલંબનવાદી બૌદ્ધાદિ દરેક દર્શનકારો વડે વસ્તુને એક-અનેકસ્વભાવી સ્વીકારવી જ જોઈએ. - તે એકાનેકસ્વભાવી વસ્તુમાં પણ, (૧) ઉપપ્પવરહિત (ભ્રમરહિત) પ્રમાતાને સ્થૂલ વગેરે જે ધર્મો અવિરોધપણે સંવેદિત થાય છે, તે ધર્મો વાસ્તવિક માનવા જોઈએ, અને (૨) ઉપપ્લવવાળા પ્રમાતાને દીપમંડળ વગેરે જે ધર્મો વિરોધપણે સંવેદિત થાય છે, તે ધર્મો ઍવાસ્તવિક માનવા જોઈએ એ જ વિવUTY - लम्बनाः, अन्यस्यापि विषयस्याभावात् । अत: किंकृतो विशेषो येनैकेऽनुभवमात्रत्वेन प्रतिक्षिप्यन्ते, अन्ये तु नेति || કે આ કથનથી, બૌદ્ધ જે કહ્યું હતું કે “દીપમંડળની જેમ ઇન્દ્રનીલના પૂળાદિ ધર્મો પણ અસત્ હોવાથી, વસ્તુ નિરંશ જ સિદ્ધ થશે અને તેથી સર્વશદ્વાચ્યતા વગેરે નહીં ઘટે ... ફલતઃ અંતર્જલ્પાકારની સિદ્ધિ પણ ન થતાં સવિકલ્પ સંવેદનની અસંગતિ જ રહેશે અને માત્ર નિર્વિકલ્પ સંવેદન જ સિદ્ધ થતાં એ સંવેદનથી તો વસ્તુ નિરંશરૂપે જ સિદ્ધ થશે, સામાન્ય-વિશેષરૂપે નહીં” - તે કથનરૂપી બધા જ મનોરથો ભસ્મસાત્ જાણવા, કારણ કે આ વિશે મૂળમાં જ આગ છે, અર્થાત્ વસ્તુમાં અવિરોધપણે સંવેદિત યથાર્થ ધર્મો છે ... ફલતઃ તે વસ્તુ અનેકસ્વભાવી સિદ્ધ થતાં સર્વશદ્વાચ્યતા વગેરે પણ ઘટશે જ ... આવો આશય આગળ પણ સમજવો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy