SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ३५९ अनेकान्तजयपताका (તૃતીય योगात् सर्वत्रानाश्वासप्रसङ्गात्, विशेषहेत्वभावात्, तत्त्वव्यवस्थाऽनुपपत्तेः । इति बाह्या જ વ્યારહ્યા છે . तबुद्ध्ययोगात् । यदि नामैवं ततः किमित्याह-अस्याश्च-भिन्नसंस्थानबुद्धेः अनुभवसिद्धत्वात्, अत एव प्रतिक्षेपायोगात् । अयोगश्च सर्वत्रानाश्वासप्रसङ्गात्, अनुभवप्रतिक्षेपे सति । न चासावनुभवमात्रविषय इत्याह-विशेषहेत्वभावात् अनुभवस्याणुसमुदायमात्रालम्बनत्वेन । - અનેકાંતરશ્મિ ભિન્ન સંસ્થાનરૂપે થતો બોધ અઘટિત બનશે... - બૌદ્ધઃ તો તેવો બોધ અઘટિત થાય તેમાં વાંધો શું? સ્યાદ્વાદીઃ અરે ! ભિન્ન-ભિન્ન સંસ્થાનરૂપે થતો બોધ તો અનુભવસિદ્ધ છે અને અનુભવસિદ્ધ હોવાથી તેનો અપલાપ કરવો બિલકુલ ઉચિત નથી, નહીંતર તો સર્વત્ર અવિશ્વાસનો પ્રસંગ આવશે. આશય એ છે કે, અનુભવસિદ્ધનો પણ અપલોપ થતો હોય, તો તરસ્યા બૌદ્ધને, સામે પાણીનું દેખાવું અનુભવસિદ્ધ હોવા છતાં – તેનો પણ અપલાપ શક્ય હોવાથી – “પાણી છે કે નહીં' - એ અંગે પણ વિશ્વાસ નહીં રહે અને તેથી તો પાણી વિશે પ્રવૃત્તિ ન થવાથી, ફલતઃ મરવાનો પ્રસંગ આવશે. શું એ બધું બરાબર છે? જો ના, તો માનવું જ રહ્યું કે, અનુભવસિદ્ધ એવા ભિન્ન-ભિન્ન સંસ્થાનના બોધનો પણ અંપલાપ ન જ થઈ શકે. ફલતઃ સમુદાયને પરમાણુરૂપ માની શકાશે નહીં. પૂર્વપક્ષઃ અમે કંઈ દરેક અનુભવનો અપલાપ નથી કરતાં, પણ જુદાજુદા આકારની-સમુદાયની બુદ્ધિનો જ અપલાપ કરીએ છીએ. (જે અનુભવ ભ્રાન્ત છે - વિષયરૂપ અર્થરહિત છે, તેનો જ અપલાપ કરીએ છીએ...). ઉત્તરપક્ષ તમારા મતે તો બધા જ અનુભવો અણસમુદાયવિષયક જ છે, તો પછી બધાનો જ અપલાપ થશે... કારણ કે, એકમાં વિષયભૂત અર્થ નથી અને બીજામાં છે એવો નિર્ણય જ તમે શેનાથી કરશો? એવો કોઈ વિશેષ હેતુ જ નથી... સમુદાયને પરમાણુરૂપ માનવામાં માત્ર અનુભવનો જ પ્રતિક્ષેપ નથી થતો, પણ સાથે તે અનુભવ દ્વારા થનારી તત્ત્વવ્યવસ્થાનો પણ પ્રતિક્ષેપ થાય છે. તે આ પ્રમાણે -- એક તત્ત્વવ્યવસ્થાની અસંગતિ : (૭૧) બૌદ્ધમતે, બધા જ અનુભવો માત્ર પરમાણુના સમુદાયને જ વિષય કરે છે અને તે રૂપે . . .......વિવUF .. . 46. न चासावनुभवमात्रविषय इति । न च-नैवासौ-प्रतिक्षेपोऽनुभवमात्रविषयः, अनुभवमात्रंप्रतिभासमानार्थविकलं ज्ञानं विषय:-गोचरो यस्य तत् तथा ।। 47. अनुभवस्याणुसमुदायमात्रालम्बनत्वेनेति । सर्वेऽपि हि बौद्धमतेऽनुभवा अणुसमुदायमात्रा૨. “માત્રપ્રતિ ' રૂતિ ર-પાર્વ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy