________________
३६१
s
अनेकान्तजयपताका
(તૃતીય मेवासमञ्जसम्, अनिबन्धनत्वात् । इत्ययुक्तैकान्ततः शुष्कतर्कानुसारिणी सूक्ष्मेक्षिका, अनया हि भवदध्यक्षलक्षणमप्यसम्भाव्येवेति वक्ष्यामः ॥ (७२) अतोऽनेकस्वभावे वस्तुनि क्षयोपशमानुरूपप्रतिपत्तावुक्तवदन्तर्जल्पाकार
ક, વ્યારા , सर्वमेवासमञ्जसम् । कुत इत्याह-अनिबन्धनत्वात्-नियामकाभावात् । इति-एवमयुक्तैकान्ततः शुष्कतर्कानुसारिणी-जातिवादप्रधाना सूक्ष्मेक्षिका । किमित्ययुक्तेत्याह-अनया यस्माच्छुष्कतर्कानुसारिण्या सूक्ष्मेक्षिकया भवदध्यक्षलक्षणमपि भवतोऽध्यक्षलक्षणं "प्रत्यक्षं कल्पनापोढम्" इत्याद्यपि असम्भाव्येवेति वक्ष्यामः ॥
एवं प्रासङ्गिकमभिधाय प्रकृतमुपक्रमते अत इत्यादिना । अतोऽनेकस्वभावे वस्तुनि उक्तनीत्या व्यवस्थिते क्षयोपशमानुरूपप्रतिपत्तौ सत्यां उक्तवत्-यथोक्तं तथा अन्तर्जल्पाकारबोधसिद्धेः कारणात् अभिधानविशेषस्मृत्ययोगोऽबाधक एव, स्मृतेरेवान्तर्जल्पाकार
અનેકાંતરશ્મિ - આ વાત લોકવ્યવહારસિદ્ધ છે અને અનુભવથી પણ સિદ્ધ છે અથવા તો લોકના અનુભવથી સિદ્ધ છે. છતાં જો તમે નહીં માનો, તો લોકાનુભવનો બાધ થવાથી, બધી જ વ્યવસ્થા અસમંજસ થશે. કારણ કે હવે તો તમારા મતે કોઈ જ નિયામક નથી. અર્થાત્ હવે તો તમે રોકટોક વિના ઘોડાને પણ ગધેડો કહી શકશો. હા, તેમાં લોકાનુભવનો બાધ જરૂર છે, પણ તેને તો તમે ગણકારતાં નથી.
તેથી એકાંતે માત્ર શુષ્ક તર્કોને અનુસરનારી, બૌદ્ધ વગેરેની સૂક્ષ્મક્ષિકા અયુક્ત જ છે અને આ સૂક્ષ્મક્ષિકાથી તો તમારું “પ્રત્યક્ષ જ્યનાપો' એ પ્રત્યક્ષનું લક્ષણ પણ અસંભવિત બને છે, એ તો અમે આગળ યુક્તિશઃ બતાવીશું. માટે ફોગટના શુષ્ક તને છોડીને યથાર્થ વસ્તુને સ્વીકારવાનું ચાલુ કરી દો !
આ પ્રમાણે, પ્રાસંગિક અનેકસ્વભાવતા વગેરેનું કથન કરી, ગ્રંથકારશ્રી હવે “અંતર્જલ્પાકાર” રૂપ વિષયને જણાવે છે –
- અંતર્જત્પાકાર બોધની સિદ્ધિ (૭૨) ઉપરોક્ત રીતે વસ્તુ અનેકસ્વભાવાત્મક સિદ્ધ થાય છે. તે વસ્તુનો ક્ષયોપશમને અનુસાર બોધ થતો હોવાથી, અંતર્જલ્પાકાર બોધની પણ નિબંધ સિદ્ધિ થશે.
આશય એ છે કે, ઘટ-પટાદિ વસ્તુનો, તેવા ક્ષયોપશમને અનુસારે એવો બોધ થાય છે કે જે અંદરથી શબ્દાકારરૂપ (શબ્દસંસૃષ્ટ) હોય...
આમ, શબ્દસંસૃષ્ટ બોધની સિદ્ધિ થવાથી તો તમે જે કહ્યું હતું કે “સવિકલ્પમતે તો શબ્દવિશેષની સ્મૃતિ જ નહીં થઈ શકે” - તે કથન અમને બાધક નથી, કારણ કે જો અમે એવું માનતા હોત કે – “પહેલા સ્મૃતિ દ્વારા શબ્દની ઉપલબ્ધિ થાય ને પછી જ તે શબ્દ તે અર્થના અભિધાન માટે પ્રયોજાય -
___48. स्मृतेरेवान्तर्जल्पाकारबोधरूपतयाऽप्रवृत्तिप्रसङ्गादिति । यदि हि प्रागुपलब्ध एव ध्वनि:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org