________________
..
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
३६२ बोधसिद्धेः, अभिधानविशेषस्मृत्ययोगोऽबाधक एव । यदपि क्वचिद् वाच्योपलब्धौ तद्वाचकविशेषास्मरणं तदप्यनेकवाचकवाच्यत्वेऽस्य तथाविधावरणभावाद् विकल्प
વ્યારહ્યા बोधरूपतयाऽप्रवृत्तिप्रसङ्गादिति हृदयम् ॥
दोषान्तरपरिजिहीर्षयाऽऽह-यदपि क्वचिद् वाच्योपलब्धौ सत्यां तद्वाचकविशेषास्मरणं किमिदमित्यादि सामान्यवाचकप्रवृत्तावेव तदप्यनेकवाचकवाच्यत्वेऽस्य-वस्तुनः
- અનેકાંતરશ્મિ ... તો તમે કહી શકો કે, પદાર્થનાં દર્શન પહેલા શબ્દવિશેષની સ્મૃતિ સંભવતી જ નથી... પણ અમે તો એવું માનતા જ નથી.
(આશય એ કે, અમે તાદશમૃતિ જરૂરી માનીએ તો તેનો યોગ આપત્તિરૂપ બને... પણ અમે તાદેશમૃતિ જ માનતાં નથી, એટલે તાદેશ અયોગ આપત્તિનું વચન (મપ્રવૃત્તિપ્રત) પ્રવૃત્ત જ નહીં થાય, અર્થાત્ તે આપત્તિ અમને આવે જ નહીં...)
પ્રશ્ન :- તો કેવું માનો છો?
ઉત્તર:- જુઓ, અંતર્જલ્પાકારરૂપ બોધ એ જ સ્મૃતિ છે. આ વાતને આપણે વિશેષથી સમજીએ - પદાર્થદર્શન સાભિલાપ માન્યું છે. હવે જો પદાર્થદર્શન પૂર્વે ઉપલબ્ધ થયેલ ધ્વનિ જ યાદ આવીને અર્થાભિધાન કરાવતો હોય તો સ્મૃતિ શક્ય જ નથી. કારણ કે પદાર્થદર્શન વિના સ્મૃતિ નહીં અને સ્મૃતિ વિના પદાર્થદર્શન નહીં...)
પણ, મૃતિ તો પદાર્થદર્શનકાળે થતાં અંતર્જલ્પાકારબોધથી અનુવિદ્ધ છે અને તે ત્યારે જ વિમેતત્ એવા ઉલ્લેખપૂર્વક પ્રવર્તે છે, અર્થાત્ તેનો આકાર કિમેતત્ એવો હોય છે. (આ જ અંતર્જલ્પાકાર છે, તે જ સ્મૃતિ છે) ત્યાર પછી “દેવદત્ત' એવો શબ્દપ્રયોગ અર્થ માટે થાય છે અને એ શક્ય બને છે, કારણ કે પદાર્થદર્શન થઈ ગયું હોવાથી વાચકની (સંકેતિતની) સ્મૃતિ થાય છે.
આમ, પહેલેથી જ (દર્શન થતાં જ), સામાન્યથી સાભિલાપ-વ્યવહારયોગ્ય એવું જ્ઞાન પ્રવર્તે છે, પછી જ વિશેષ શબ્દનું સ્મરણ થાય છે. એ ઘટી શકે છે.
સારાંશ : આમ, “fમેત” એવા શબ્દસંસૃષ્ટ બોધની પ્રવૃત્તિ થવાથી, તેની સવિકલ્પતા પણ સિદ્ધ થશે જ અને “શબ્દવિશેષની સ્મૃતિ નહીં થાય' એ કથન પણ બાધક નહીં બને, કારણ કે એવું
વિવારપામ્ . . स्मर्यमाण: सन् अर्थाभिधानाय प्रयुज्यते तदा स्मृतिरेव न युज्यते, अन्तर्जल्पाकारानुविद्धाया एव तस्याः किमेतदित्युल्लेखेन स्वत एव प्रथमत: प्रवृत्तौ, पश्चाद् देवदत्तादिशब्दप्रयोगेण वक्ता बाह्यमर्थमभिदध्यात्, अत: स्वत एव व्यवहाराहेषु ज्ञानेषु सामान्येन साभिजल्पतया प्रवृत्तेषु सत्सु पश्चाद् विशेषशब्दस्मरणमपि तदभिमतं युज्यतेति ।।
જ આ જ્ઞાન વ્યક્તિને તે વિશે પ્રવર્તવાનો વ્યવહાર કરાવે છે. માટે તેને વ્યવહારયોગ્ય કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org