________________
३६३
अनेकान्तजयपताका
( તૃતીય बोधवत एव, अभिलापाद्यसंसृष्टबोधेनाननुस्मरणात् तथाप्रतीतेरिति । (७३) एवं च
तथाविधावरणभावात्-वाचकविशेषस्मरणावरणभावाद् विकल्पबोधवत एव, अस्मृतिपूर्वकशब्दसम्पृक्तबोधवत एवेत्यर्थः । कुत इत्याह-अभिलापाद्यसंसृष्टबोधेन, 'आदि'शब्दाद् विशिष्टमनःपरिग्रहः, अननुस्मरणात् कारणात् । अननुस्मरणं च तथाप्रतीतेः । न ह्यवग्रह
... અનેકાંતરશ્મિ - તો અમે પણ માનીએ છીએ કે, પદાર્થનાં દર્શન (સામાન્યથી શબ્દસંસૃષ્ટ બોધ) પછી જ શબ્દવિશેષની સ્મૃતિ થાય છે... પરંતુ તેટલા માત્રથી પૂર્વેનું જ્ઞાન નિર્વિકલ્પ સાબિત ન થાય, કારણ કે તેમાં પણ સામાન્યથી તો શબ્દાકાર રહેલો જ છે.
બૌદ્ધ પદાર્થનું જ્યારે પ્રથમ દર્શન થાય, ત્યારે દેવદત્તાદિ શબ્દની સ્મૃતિ ન થાય એ તો બરાબર જ છે, પણ “શ્વિમેત” એવા શબ્દની સ્મૃતિ પણ શી રીતે થાય?
સ્યાદ્વાદી અરે ભાઈ! જે ક્યારેક પદાર્થ જોવા છતાં - સામાન્યથી ફિમેતત્ એવી જ શબ્દપ્રવૃત્તિ થાય છે – વિશેષવાચકની સ્મૃતિ નથી થતી; તે તેવા જ્ઞાનાવરણકર્મથી જ થાય છે, (અર્થાત્ વસ્તુમાં વિશેષવાચકવાચ્યત્વ છે જ. છતાં, તથાવિધ આવરણના કારણે વાચકવિશેષની સ્મૃતિ થતી નથી.) અને તે દૃષ્ટાને પણ “જિમેન' એવા ઉલ્લેખ વખતે સવિકલ્પબોધ તો થયો જ છે, કારણ કે જ્યાં સામાન્યથી શબ્દસંસૃષ્ટબોધ નથી કે વિશિષ્ટમન નથી ત્યાં તો સ્મૃતિ થતી જ નથી...
પ્રસ્તુતમાં, વિમેતા' એમ સામાન્યથી શબ્દસંસૃષ્ટ બોધવાળા વ્યક્તિને પણ, શબ્દવિશેષનાં સ્મરણનું આવરણ હોવાથી - તે આવરણનો ક્ષયોપશમ ન થવાથી – શબ્દવિશેષની સ્મૃતિ નથી થંતી અને આવું પ્રતીત પણ છે, કારણ કે અવગ્રહ થવા માત્રથી જ શબ્દવિશેષની સ્મૃતિ થઈ જતી નથી. - આમ વાચકવિશેષની સ્મૃતિ ન થવામાં તથાવિધ ક્ષયોપશમનો અભાવ જ કારણ છે... બાકી વાચકવિશેષનું સ્મરણ તો સામાન્યવાચકની પ્રવૃત્તિપૂર્વક જ થાય છે. તેથી પૂર્વે સામાન્યવાચકની પ્રવૃત્તિ માનવી જ રહી. ફલતઃ પદાર્થનું પ્રથમ દર્શન તો સવિકલ્પ જ સિદ્ધ થશે.
જ વિવરમ્ .. 49. अभिलापाद्यसंसृष्टबोधेनेति । यदि हि अभिलापेन किमिदमित्यादिरूपेण स्वभावत एव संसृष्टो बोध ईहादिरूपो न प्रथमत उत्पद्यते तदा न च कथञ्चनापि विशेषवाचकस्मृतिरुज्जृम्भते । यत्र च सामान्याभिलापप्रवृत्तावपि कस्यचित् क्वचिदर्थे न विशेषवाचकस्मृतिरुत्पद्यते साऽद्यापि दृढतरावारककर्मक्षयोपशमाभावेन, अत: सिद्धमिदं सामान्यतो वाच्योपलब्धौ किमिदमित्यादिवाचकप्रवृत्तिपूर्वकमेव विशेषवाचकस्मरणमिति ।।
જ આ જ રીતે વિશિષ્ટ માનસબોધ કેમ નથી થતો - તેનું કારણ પણ સમજી લેવું...
રૂ. ‘વૈશેષિી વીવ તિ
૨. “વોર્ધન થટિશબ્દો ' રૂતિ -પઢિ: . ૨. “તારે પ્રવૃત્તી' ત ા-પાઠ: પૂર્વમુદ્રિત પઢિ:, મત્ર તુ –પ4િ: ૪. “સોડપિ' તિ -પાd:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org