________________
fધal:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
३६४ 'सति ह्यर्थदर्शनेऽर्थसन्निधौ दृष्टे शब्दे ततः स्मृतिः स्यात्, अग्निधूमवत्' इति नैकान्तसुन्दरम्, तदर्थस्याभिलापासंसृष्टबोधेनादर्शनात्, तथास्वभावत्वात्, शब्दान्तरास्मृतौ
વ્યરહ્યા मात्रात् स्मृतिः । एवं च कृत्वा 'सति ह्यर्थदर्शनेऽर्थसन्निधौ दृष्टे शब्दे ततः स्मृतिः स्यात् अग्निधूमवत्' इति पूर्वपक्षोदितं नैकान्तसुन्दरम् । कुत इत्याह-तदर्थस्य-शब्दार्थस्य अभिलापासंसृष्टबोधेनादर्शनात् । अदर्शनं च तथास्वभावत्वात्-अभिलापासंसृष्टबोधेनादर्शनस्वभावत्वात् । शब्दान्तरास्मृतौ च-वाचकविशेषास्मृतौ च उक्तवत्-यथोक्तं 'तथाविधा
- અનેકાંતરશ્મિ ..
* પૂર્વપક્ષીનું અંતિશઃ નિરાકરણ (૭૩) આ રીતે પ્રથમ દર્શન સવિકલ્પ સિદ્ધ થવાથી, પહેલા તમે જે કહ્યું હતું કે - “જેમ સંબંધ જાણનાર વ્યક્તિને અગ્નિ જોઈને ધૂમની કે ધૂમ જોઈને અગ્નિની સ્મૃતિ થાય છે, તેમ સંકેત જાણનાર વ્યક્તિને, પદાર્થનું દર્શન થાય અને પછી જ તે પદાર્થને જોઈને શબ્દની સ્મૃતિ થાય છે... - તે કથન એકાંતે સુંદર નથી, કારણ કે તમે કહો છો કે, “પદાર્થનું પહેલા નિર્વિકલ્પ દર્શન થાય અને પછી જ શબ્દની સ્મૃતિ થાય' – પણ એવું શક્ય જ નથી...
બૌદ્ધઃ કારણ?
સ્યાદ્વાદીઃ કારણ એ જ કે શબ્દનાં વિષયનું (વાચ્ય પદાર્થનું) દર્શન “વિમેન્' એવા શબ્દસંસૃષ્ટ બોધથી જ થાય છે, નિર્વિકલ્પજ્ઞાનથી નહીં..
બૌદ્ધ : વિષયનો બોધ નિર્વિકલ્પદર્શનથી ન થવામાં કારણ?
સ્યાદ્વાદીઃ એમાં વસ્તુનો તેવો સ્વભાવ જ કારણ છે, અર્થાત્ વસ્તુનો તેવો સ્વભાવ જ છે, કે જેથી તેનું દર્શન શબ્દસંસ્કૃષ્ટ બોધથી જ શક્ય છે.
બૌદ્ધ : જો શબ્દસંસૃષ્ટ બોધથી જ પદાર્થનું દર્શન થતું હોય, તો પદાર્થને જોતી વખતે હંમેશા ઘટ વગેરે શબ્દોની સ્મૃતિ કેમ નથી થતી?
સ્યાદ્વાદીઃ આનો ઉત્તર અમે પહેલા જ આપી દીધો કે, તથાવિધ આવરણ જ તેમાં કારણ છે, અર્થાત્ આવરણનો ક્ષયોપશમ ન થવાથી જ વાચકવિશેષની સ્મૃતિ થતી નથી...
જ વિવરV[P - 50. वाचकविशेषास्मृतौ च उक्तवदिति । वाचकविशेषास्मरणं तथाविधावरणसद्भावाद् भवतीति ૩મર્થ .
૪. રૂદ્રતમ પૃષ્ઠમ્
૬. 'તથાવિંધાવધારા'
૨-૨. પ્રેક્ષ્યતાં ૨૫૪તમ પૃષ્ઠમાં રૂ. ‘વિશેષસ્કૃતી' રૂતિ -પાઠ: -પઢિ: I
રૂતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org