SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ fધાર:) व्याख्या विवरण-विवेचनसमन्विता ३९० । प्रत्यक्षस्यानिश्चयरूपत्वात् चिन्तितमेवैतत् । आह च न्यायवादी-"न प्रत्यक्षं कस्यचिनिश्चायकं तद् यमपि गृह्णाति तं न निश्चयेन", किं तर्हि ? तत्प्रतिभासेन । (९०) तच्च यत्रांशे पाश्चात्यं निश्चयं जनयितुं शक्नोति तत्रैव प्रामाण्यमात्मसात्कुरुते, यत्र तु - વ્યાર ____ पराभिप्रायमाह-प्रत्यक्षस्य-निर्विकल्पकस्य अनिश्चयरूपत्वात् कारणात् चिन्तितમેવૈતન્ यदुक्तं भवता न चैतदपूर्वमित्युपदर्शयन्नाह-आह च न्यायवादी-धर्मकीर्तिर्वार्तिके । किमाह इत्याह-न प्रत्यक्षं कस्यचित्-पदार्थस्य निश्चायकं तद् यमपि पदार्थं गृह्णाति, तं न निश्चयेन-एवमेतदित्येवंरूपेण, किं तर्हि ? तत्प्रतिभासेन आदर्शवत् गृह्यमाणाकारेण तच्चएवम्भूतं प्रत्यक्षं यत्रांशे-वस्तुगते पाश्चात्यं निश्चयं जनयितुं शक्नोति नीलादौ तत्रैव अंशे અનેકાંતરશ્મિ પર હાનિ અમને નહીં, પણ તૈમને જ આવે છે. હવે બૌદ્ધ, તે આપત્તિ દૂર કરવા - અનેકપ્રમાણવાદની સંગતિ કરવા - પોતાનો પૂર્વપક્ષ રજુ કરે છે – - એકાંતમતે અને પ્રમાણવાદની સંગતિસાધક બૌદ્ધપૂર્વપક્ષ બૌદ્ધઃ નિર્વિકલ્પ પ્રત્યક્ષ તે નિશ્ચયરૂપ છે જ નહીં, કારણ કે ન્યાયવાદી ધર્મકીર્તિએ પ્રમાણવાર્તિકની સ્વોપજ્ઞટીકામાં કહ્યું છે કે – “પ્રત્યક્ષ તે કોઈનો પણ નિશ્ચાયક નથી, તે જેને પણ ગ્રહણ કરે છે, તેને નિશ્ચયથી જાણતો નથી.” પ્રશ્નઃ પ્રત્યક્ષ, વસ્તુનું ગ્રહણ જો નિશ્ચયથી નથી કરતો, તો શી રીતે કરે છે? ઉત્તર : જેમ દર્પણ, વસ્તુના આકારનું ગ્રહણ કરીને તે વસ્તુનો પ્રતિભાસ કરાવે છે, તેમ નિર્વિકલ્પ પ્રત્યક્ષ પણ, વસ્તુના આકારનું ગ્રહણ કરીને માત્ર તેનો પ્રતિભાસ જ કરાવે છે, નિશ્ચય નહીં... આ રીતે, પ્રત્યક્ષ જ્યારે નિશ્ચાયક જ નથી, ત્યારે તમે શી રીતે કહી શકો કે, “પ્રત્યક્ષ દ્વારા જ વસ્તુનો નિર્ણય થઈ જશે.' (૯૦) આ નિર્વિકલ્પ પ્રત્યક્ષ, વસ્તુના જે અંશમાં પાછળથી નિશ્ચય (વિકલ્પ) ઉત્પન્ન કરવા સમર્થ છે, તે જ અંશમાં તે પ્રમાણતાને ભજે છે... દા.ત. નિર્વિકલ્પ દ્વારા ઘટનો બોધ થયો, તો તે બૌદ્ધો, (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન બે પ્રમાણ માને છે... પણ ઉપરોક્ત રીતે અનેકપ્રમાણવાદની સંગતિ થઈ શકતી નથી. ૨. “નિશાયર્જ તથHપ' રૂતિ કુટિ: રૂ. પ્રત્યક્ષમતા ૪. ‘તવૈવમૂત' ૨. “છિમિત્યદિ' રૂતિ -પ8: -ટિI રૂતિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy