________________
३८९ अनेकान्तजयपताका
( તૃતીયઃ प्रसर एव, तद्भेदनिबन्धनाऽधिकृतवस्तुवैचित्र्यानुपपत्तेरिति ॥
(८९) किञ्च निर्विकल्पकेनापि प्रत्यक्षेणैकस्वभावे वस्तुनि परिच्छिन्ने कथं नानेकप्रमाणवादहानिरिति चिन्त्यम् ॥
- વ્યારહ્યા છે तदविकलात्मग्राहकज्ञानाभावलक्षणः अनिवारितप्रसर एव । कथमित्याह-तद्भेदनिबन्धनअनन्तज्ञानभेदनिबन्धनाऽधिकृतवस्तुवैचित्र्यानुपपत्तेः । उक्तवदधिकृतवस्तुवैचित्र्यमेवात्र कारणमिति ॥
दूषणान्तरमाह किञ्चेत्यादिना । किञ्च निर्विकल्पकेनापि प्रत्यक्षेण भवदभिमतेन एकस्वभावे-एकान्तकस्वभावे वस्तुनि भवदभिमते परिच्छिन्ने सति कथं नानेकप्रमाणवादहानिरिति चिन्त्यम् । प्रमेयान्तराभावेन प्रमाणान्तराभावात् हानिरेवेत्यर्थः ।।
અનેકાંતરશ્મિ . પણ, એકાંત એકસ્વભાવવાદીમતે તો વસ્તુની વિચિત્રતા જ અઘટિત છે, ફલતઃ તે વસ્તુ, અલગ-અલગ અપેક્ષાએ અનંત જ્ઞાનની જનક નહીં બની શકે... તેથી તે વસ્તુ એક જ જ્ઞાનમાં ઉપયુક્ત રહેવાથી, તેના દ્વારા પોતાનું સર્વાશે ગ્રહણ કરનાર અનંતજ્ઞાનની ઉત્પત્તિ નહીં થઈ શકે - એ દોષ તમારા મતે અનિવારિત રહેશે...
સાર: બૌદ્ધ જે કહ્યું હતું કે, પ્રત્યક્ષ અવિકલ્પ માનશો તો વસ્તુનો (૧)સર્વધર્મરૂપે નિશ્ચય, અને તેથી (૨) પ્રમાણાંતરની અપ્રવૃત્તિ થશે, તે કથન કેવલી માટે તો ઇષ્ટ જ છે.
(સંદર્ભઃ છદ્મસ્થને તો તેવા ક્ષયોપશમાદિ જ નથી થતા, કે જેથી સર્વધર્મરૂપે વસ્તુનો નિશ્ચય કરી લે... તેથી તેના માટે પ્રમાણાંતરની પ્રવૃત્તિ પણ સંગત જ રહેશે, માટે પ્રત્યક્ષને સવિકલ્પ માનવામાં કોઈ દોષ નથી... હવે ગ્રંથકારશ્રી, પૂર્વપક્ષી દ્વારા કથિત દોષોનું તેના જ (નિર્વિકલ્પપ્રત્યક્ષના) પક્ષમાં આપાદાન કરે છે અને તેને ખળભળાવે છે –).
- નિર્વિકલ્યવાદીમતે જ અને પ્રમાણવાદની હાનિ - (૮૯) તમારા મતે વસ્તુ નિરંશ સ્વલક્ષણરૂપ છે, અર્થાત્ તે માત્ર એકસ્વભાવી જ છે, તે વસ્તુનો, તમે માનેલ નિર્વિકલ્પ પ્રત્યક્ષથી જ જો બોધ થઈ જશે, તો ત્યાં બીજા પ્રમાણોની પ્રવૃત્તિ શી રીતે થશે?
પ્રશ્ન : કેમ નહીં ?
ઉત્તરઃ કારણ કે જે નિરંશ એકસ્વભાવી વસ્તુ હતી, તેનો બોધ તો નિર્વિકલ્પપ્રત્યક્ષથી જ થઈ ગયો, તે સિવાય બીજો કોઈ પ્રમેય (જાણવા લાયક પદાર્થ) તે વસ્તુમાં રહ્યો જ નહીં, કે જેનો બોધ કરવા અનુમાનની પ્રવૃત્તિ શક્ય બને, તેથી અનુમાન તો અસંગત જ ઠરશે. ફલત અનેક પ્રમાણવાદની
વિવરણમ્
. ___60. प्रमेयान्तराभावेन प्रमाणान्तराभावात् हानिरेवेत्यर्थ इति । निर्विकल्पकेन हि प्रत्यक्षेण निरंशैकस्वभावं वस्तु व्यवच्छिन्नम् । अतो नास्त्येवाधिकं प्रमेयं यत्रानुमानं प्रवर्तिष्यते ।।
૨. પૂર્વમુકિતે ‘વચ્છિન્નમ્' કૃતિ પાઠ, a G-K-N-R-પ્રતિપાઠ:I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org