________________
३९१ अनेकान्तजयपताका
(તૃતીય भ्रान्तिकारणसद्भावादशक्तं तत्र प्रमाणान्तरं व्याप्रियते, समारोपव्यवच्छेदार्थमिति भ्रान्तिव्युदासाय प्रमाणान्तरप्रवृत्तिः इति ॥
(९१) अत्रोच्यते यदुक्तम्-"न प्रत्यक्षं कस्यचिनिश्चायकम्" इत्यत्र कोऽयं निश्चयो नाम ? स्वालम्बनाध्यवसाय एवेति चेत्, नायं तदाकारोत्पत्तिव्यतिरेकेण । अस्त्वेवं ततः
प्रामाण्यमात्मसात्कुरुते नीलादौ । यत्र तु अंशेऽनित्यादौ भ्रान्तिकारणसद्भावात् कारणात् अशक्तं पाश्चात्यं निश्चयं जनयितुम्, तत्रांशे प्रमाणान्तरं व्याप्रियते अनुमानम् । किमर्थमित्याहसमारोपव्यवच्छेदार्थ-परिकल्पितसमारोपव्यवच्छेदार्थम् इति-एवं भ्रान्तिव्युदासाय-समारोपव्युदासाय प्रमाणान्तरप्रवृत्तिः-अनुमानप्रवृत्तिः ।।।
इति-एवं पूर्वपक्षमाशङ्क्याह-अत्रोच्यते-यदुक्तमित्यादि । यदुक्तमादौ "न प्रत्यक्षं कस्यचिन्निश्चायकम्" इत्यत्र व्यतिकरे कोऽयं निश्चयो नाम ? स्वालम्बनाध्यवसाय:
- અનેકાંતરશ્મિ ...... નિર્વિકલ્પ, પાછળથી જો ઘટના સત્ત્વ અંશમાં વિકલ્પ પેદા કરશે, તો તેની માત્ર સત્ત્વ અંશ વિશે જ પ્રમાણતા રહે. કહ્યું છે કે –
“પ્રત્યક્ષની પ્રમાણતા તે જ અંશે છે, કે જે અંશમાં તે (પ્રત્યક્ષ) વિકલ્પને ઉત્પન્ન કરે છે...”
વળી, ભ્રાન્તિનાં કારણો વિદ્યમાન હોવાથી, વસ્તુના અનિત્ય વગેરે જે અંશ વિશે, નિર્વિકલ્પ પ્રત્યક્ષ, પાછળથી વિકલ્પ ઉત્પન્ન કરવા અસમર્થ છે, તે અંશ વિશે અનુમાનરૂપ પ્રમાણાંતરની પ્રવૃત્તિ થાય છે.
પ્રશ્ન : તે વિશે અનુમાનની પ્રવૃત્તિ શા માટે ?
ઉત્તરઃ સમારોપના વ્યવચ્છેદ માટે... અર્થાત્ બ્રાન્તિ વગેરેનાં કારણે અનિત્ય પણ વસ્તુમાં, મૂઢલોકોને જે નિત્યતાનો સમારોપ થાય છે, તેને દૂર કરવા માટે અનુમાનની પ્રવૃત્તિ થાય છે... “સર્વ ક્ષણ, સીતુ, પ્રવીવત’ એવું અનુમાન કરવાથી તેમની ભ્રાન્તિ દૂર થાય છે.
આ પ્રમાણે, બ્રાન્તિ દૂર કરવા માટે અનુમાનરૂપ પ્રમાણાંતરની પ્રવૃત્તિ થાય છે. તેથી નિર્વિકલ્પપ્રત્યક્ષ + નિરંશવસ્તુવાદીમતે અનેકપ્રમાણવાદની અસંગતિ નથી...
(હવે આ પૂર્વપક્ષની એકેક પંક્તિનું, ગ્રંથકારશ્રી યુક્તિશઃ નિરાકરણ કરે છે અને વચ્ચે તેમાં અવાંતર પૂર્વપક્ષો ઉપાડીને તેનું પણ નિરાકરણ કરે છે અને છેલ્લે સવિકલ્પસંવેદન + અનેકસ્વભાવી વસ્તુની સિદ્ધિ કરશે.)
- બૌદ્ધકથિત માન્યતાઓનો સચોટ નિરાકારક ઉત્તરપક્ષ (૯૧) સ્યાદ્વાદી: તમે જે કહ્યું હતું કે – “પ્રત્યક્ષ કોઈનું પણ નિશ્ચયાત્મક નથી” તે વાતનું નિરાકરણ કરવા, અમે તમને પૂછીએ છીએ કે, “નિશ્ચય' એટલે શું?
. ૩૬૦તમમ્ પૃષ્ઠમ્ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org