SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता न्द्रियवतोऽविच्छेदेन सर्वोपलब्धौ क्रमपक्षेऽप्यक्रमस्यैव दर्शनात् । स हि वंशादिवादयितू रूपं पश्यति, तदैव ततः शब्दं शृणोति, नीलोत्पलादि गन्धं जिघ्रति, कर्पूरादे रसमास्वादयति, आसनादिस्पर्शं स्पृशति, चिन्तयति च किञ्चित् इति तत्त्वतोऽस्यानवरतं *બાળા * विषय: इतश्च न भवेत् श्रुतिभेदः । कुत इत्याह- युगपदित्यादि । युगपत् - एकदैव गोचरीभूतविषयाणि च तानि इन्द्रियाणि चेति विग्रह:, तान्यस्य विद्यन्त इति तद्वान् तस्य अविच्छेदेन-प्रबन्धवृत्त्या सर्वेषाम्, प्रक्रमाद् विषयाणामुपलब्धिः सर्वोपलब्धिः अस्यां सर्वोपलब्धौ सत्याम् । किमित्याह - क्रमपंक्षेऽपि विज्ञानविषयेऽक्रमस्यैव दर्शनात् । एतदेवाक्रमदर्शनमाह स हीत्यादिना । स हि युगपद्गोचरीभूतविषयेन्द्रियवान् वंशादिवादयितू रूपं पश्यति । तदैव ततः-वंशादिवादयितुः सकाशात् शब्दं शृणोति, तथा नीलोत्पलादि गन्धं जिघ्रति, तथा कर्पूरादे रसमास्वादयति; एवमासनादिस्पर्शं स्पृशति, चिन्तयति च किञ्चिन्मनसा । इति-एवं तत्त्वतोऽस्य - युगपद्गोचरीभूतविषयेन्द्रियवतः प्रमातुः । किमित्याह... અનેકાંતરશ્મિ २८२ પછી તો – “ ‘સર'માં પહેલાં ‘સ' પછી ‘૨’ અને ‘રસ'માં પહેલા ‘૨' પછી ‘સ''' એવો = <d– ક્રમિકતયા જે શ્રવણભેદ થાય છે, તે અસંભવિત જ બનશે. પ્રશ્ન : ‘સ૨’ બંને વર્ણ ક્રમિક હોય, તો બંનેનું યુગપદ્ શ્રવણ શી રીતે થાય ? ઉત્તર : આ વાતને એક દૃષ્ટાંતથી સમજીએ - જે વ્યક્તિ પાસે, પોતાની દરેક ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થ વિદ્યમાન છે, તે વ્યક્તિને, એકી સાથે દરેક ઇન્દ્રિયના વિષયભૂત-શબ્દાદિ બધા જ પદાર્થની ઉપલબ્ધિ થાય છે. યદ્યપિ શબ્દ-રૂપાદિનો યુગપદ્ અનુભવ થાય છે, પણ તમે ક્રમિકવાદી છો, અર્થાત્ શબ્દ-રૂપાદિનાં વિજ્ઞાનની ક્રમિક ઉત્પત્તિ માનો છો - આમ શબ્દ-રૂપ વગેરેનું જ્ઞાન ક્રમિક હોવા છતાં પણ, જેમ અક્રમ-યુગપત્ અનુભવ થાય છે, તેમ ‘સર’રૂપ બંને વર્ણો ક્રમિક હોવા છતાં પણ બંનેનું યુગપદ્ શ્રવણ થવા લાગશે. * પ્રસ્તુત દૃષ્ટાંત + ઉપનયનું સ્પષ્ટીકરણ તાત્પર્ય : એક જ વ્યક્તિ (૧) વાંસળી વગાડનારનું રૂપ પણ જુએ છે, તે જ વખતે (૨) વાંસળીવાદક પાસેથી શબ્દ પણ સાંભળે છે, (૩) કમળ વગેરેની સુગંધ પણ સુંઘે છે, (૪) કપૂર વગેરેનો રસ પણ આસ્વાદે છે, (૫) આસનાદિનો સ્પર્શ પણ કરે છે, અને (૬) મનથી બીજું જ કંઈ વિચારે છે - આ પ્રમાણે છએ ઇન્દ્રિયના વિષયનો સંબંધ, એક જ વ્યક્તિને એકી સાથે સિદ્ધ છે. આમ, છએ વિષયનો, યુગપદ્ અનુભવ વાસ્તવિક હોવા છતાં, જો અહીં પણ તમે ક્રમિક Jain Education International * બૌદ્ધ તો એમ જ માને છે કે, આ છએ જ્ઞાનો એક સાથે જ થાય છે, પણ આપણા પક્ષે દોષ બતાવવા તે ક્રમિકતાનું અર્થઘટન કરે છે, કે જેથી આ દૃષ્ટાંતને લઈ બે વર્ણના પણ યુગપદ્ પ્રતિભાસનું આપાદન થઈ શકે. ૬. ‘પક્ષેઽપિ જ્ઞાન૦’ કૃતિ ૬-પાન: । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy