________________
( તૃતીય:
(૨૨ ) આાહ-વિ જાલૌમ્યાત્ર માલક્ષળમેવં તર્દિ‘મર:' નૃત્યેવાવિજ્યોवर्णयोरुच्चारणे नितरां कालसौक्ष्म्यमित्यक्रमग्रहणं स्यात् । तथा च क्रमालक्षणाच्छुतिभेदो न भवेत्, यथा सरो रस इति इतश्च न भवेद् । युगपद् गोचरीभूतविषये
જાળા *
२८१
-
अनेकान्तजयपताका
ऽवबोधप्रवृत्तेः; तस्य च क्षयोपशमस्य तत्तद्धेतुभेदतो द्रव्यादिभेदेन वैचित्र्यात् क्रमोन संलक्ष्यत इति ॥
आह-यदि कालसौक्ष्म्यादत्र - अधिकृते सविकल्पाविकल्पज्ञानद्वये क्रमालक्षणम्, एवं તદિ ‘મર:’ નૃત્યેવમવિયોવંન્દ્રયોઃ, ‘આવિ’શદ્વાર્ રક્ષાવિદ્મ:, ઉચ્વારને નિતાં જાતसौक्ष्म्यम्, अव्यवधानेनोच्चारणात् इत्यक्रमग्रहणं सरवर्णयोः स्यात् । तथा चेत्यादि । तथा च सति क्रमालक्षणात् कारणात् श्रुतिभेदः - श्रवर्णभेदो न भवेद् यथा सरो रस इति द्विवर्ण* અનેકાંતરશ્મિ
કારણ બને છે.
એટલે વસ્તુનો બોધ તો ક્ષયોપશમના અનુસારે જ થાય છે અને તે ક્ષયોપશમ, દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવાદિ કારણોની વિચિત્રતાએ, અલગ અલગ પ્રકારનો છે. તેથી વસ્તુનો અમુક ધર્મરૂપે બોધ થયા બાદ પણ, તેવા ક્ષયોપશમના અભાવે, ક્રમનો બોધ ન પણ થાય, પણ તેટલા માત્રથી ક્રમ નથી જ - એવું ન કહી શકાય.
હવે બૌદ્ધ, બંને વચ્ચે ક્રમ છે જ નહીં (બંને સહવૃત્તિ જ છે) એવું સિદ્ધ ક૨વા, દાખલા-દલીલથી પોતાનો પૂર્વપક્ષ રજૂ કરે છે.
* ક્રમિકતા નિરાકારક બૌદ્ધ-પૂર્વપક્ષ
(૨૧) બૌદ્ધ : તમે કહ્યું હતું કે - “સવિકલ્પ-નિર્વિકલ્પ બંને ક્રમિક હોવાથી, બંનેની સહવૃત્તિતા અઘટિત છે અને કાળની સૂક્ષ્મતાના કારણે તે ક્રમ જણાતો નથી’’ - તે બરાબર નથી, કારણ કે કાળની સૂક્ષ્મતાના કારણે જો ક્રમ ન જણાતો હોય, તો તો ‘સર’ એવાં શબ્દના ઉચ્ચારણમાં બે વર્ણનું યુગપદ્ ગ્રહણ થશે.
પ્રશ્ન : પણ અહીં ક્યાં કાળની સૂક્ષ્મતા છે ?
ઉત્તર ઃ અરે ! ‘સ’ પછી તરત જ ‘૨’નું ઉચ્ચારણ થતું હોવાથી, અહીં તો સુતરાં કાળની સૂક્ષ્મતા છે અને કાળની સૂક્ષ્મતાથી તો અહીં પણ - નિર્વિકલ્પ/સવિકલ્પની જેમ - ક્રમ નહીં જણાય. આમ, ક્રમ ન જણાવાથી ‘સ’ અને ‘૨’ બંને સાથે જ સંભળાવાથી ‘સર’ અને ‘રસ' એ બે શબ્દનાં શ્રવણમાં ભેદ નહીં પડે.
* વિવરણમ્ . ततस्तद्देशाद्यपेक्षया कस्यचित् कथञ्चिद् विभ्रमादिनिबन्धनं सम्पद्यते ।।
૧. ‘મેવો ભવેત, યથા' કૃતિ ઘ-પા: ।
Jain Education International
૨. ‘થં વિમા॰' કૃતિ -પાઇ: ।
For Personal & Private Use Only
www.jainelibrary.org