SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता २८० (२०) आह-यद्यत्र क्रमः कथं न संलक्ष्यत इति ? उच्यते-उत्पलपत्रशतव्यतिभेदवत् कालसौक्ष्म्यात्, छद्मस्थप्रमातुरनाभोगबहुलत्वात्, अदृष्टप्रतिबन्धात्, वस्तुनोऽनेकधर्मत्वात्, यथाक्षयोपशममवबोधप्रवृत्तेः, तस्य च तत्तद्धेतुभेदतो वैचित्र्यादिति ॥ आह-यद्यत्र-सविकल्पाविकल्पज्ञानद्वये क्रमः कथं न संलक्ष्यत इति ? उच्यतेउत्पलपत्रशतव्यतिभेदवत् कालसौक्ष्यात् न संलक्ष्यत इति । किमेतदेवमित्याह-छद्मस्थप्रमातुरनाभोगबहुलत्वात् । अनाभोगबहुलत्वं च अदृष्टकर्मप्रतिबन्धात्, तथा वस्तुनः-प्रमेयस्य अनेकधर्मकत्वात् तथा विभ्रमादिनिबन्धनत्वेन यथाक्षयोपशमं यस्य यथाक्षयोपशमस्तथा ... અનેકાંતરશ્મિ જ રીતે સફળ થય? - બંને જ્ઞાનની ક્રમિકતાસિદ્ધિ (૨૦) બૌદ્ધઃ જો નિર્વિકલ્પ-સવિકલ્પ બંને ક્રમિક જ થતાં હોય, તો બંનેનો ક્રમ જણાતો કેમ નથી ? સ્યાદ્વાદીઃ જેમ એક ભાલાથી શીઘતા કમળની સો પાંદડી ભેદવામાં આવે, ત્યારે યદ્યપિ ક્રમિક જ બધી પાંદડીઓનો ભેદ થાય છે, પણ કાળની સૂક્ષ્મતાના કારણે તે ક્રમ જણાતો નથી, તેમ અહીં પણ સમજવું. પ્રશ્ન: પણ, ક્યારેક તો ક્રમનું સંવેદન થવું જોઈએ ને ? ઉત્તર : અરે ભાઈ ! આપણે છમસ્થ છીએ અને છમસ્થ પ્રમાતા અનાભોગબહુલ હોય છે, અર્થાત્ સૂક્ષ્મ ઉપયોગમાં અનિપુણ હોય છે, કારણ કે છબસ્થ જીવોમાં જ્ઞાનાવરણ વગેરે કર્મોનું આવરણ રહેલું છે... તેથી ક્રમ ન જણાય એ બરાબર જ છે. પ્રશ્ન: જો વસ્તુનો બોધ થાય, તો તેના ક્રમનો પણ બોધ કેમ ન થાય? ઉત્તર : વસ્તુ અનેક ધર્માત્મક છે, તેથી જ તો તે વસ્તુ, દ્રવ્ય-ક્ષેત્રાદિને આશ્રયીને (૧) ક્યારેક વિભ્રમનું, તો (૨) ક્યારેક સંશયનું, (૩) ક્યારેક અનધ્યવસાયનું, તો (૪) ક્યારેક યથાર્થજ્ઞાનનું - વિવરમ્ ” 18. तथा विभ्रमादिनिबन्धनत्वेनेति । विभ्रम:-विपर्यास: । 'आदि'शब्दात् सन्देहोऽनध्य-वसायश्च परिगृह्यते ततो विभ्रमादीनां निबन्धनं-कारणं तस्य भावः-तत्त्वं तेन । अयमभिप्राय:-अनेकधर्मकं वस्तु જે ગ્રંથકારશ્રીએ, બંનેની સહવૃત્તિત્તાનું ખંડન કરી, ક્રમિકતા સિદ્ધ કરી, પરંતુ હજી પણ બૌદ્ધ, તેવું માનવા તૈયાર નથી અને કહે છે કે, બંને જો ક્રમિક જ હોત, તો બંનેનો અવશ્ય ક્રમ દેખાત, પણ નથી દેખાતો એથી જ સિદ્ધ થાય છે કે, ક્રમ છે જ નહીં, અર્થાતુ સહવૃત્તિ છે - આવો પૂર્વપક્ષ કરશે અને ગ્રંથકારશ્રી બંનેની ક્રમિકતા સાબિત કરી બૌદ્ધનું સચોટ નિરાકરણ કરશે... આ ઉત્તરપક્ષ પણ વિસ્તૃત છે. ૨. ‘તસૂક્ષ્મત્વાન્ન' તિ -પાટ: I ૨. “પૃઢતાં તતો’ તિ -પાઠ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy