________________
२७९ अनेकान्तजयपताका
( તૃતીયઃ समानविषययोः पुनरनयोर्भावस्तथा भवन्नपि न नो बाधायै, अक्रमेणाप्रवृत्तेः । एवं च 'अतीताद्यर्थगतविकल्पेनापीन्द्रियज्ञानतो रूपादिग्रहणसिद्धेः' इत्यादि, यावद् ‘भिन्नजातीयत्वात्' इत्येतद् व्युदस्तमवसेयम्, अक्रमप्रवृत्तावतीतादिविकल्परूपादिग्रहणयोरस्य साफल्योपपत्तेः, अन्यथा वाङ्मात्रत्वात् ॥
વ્યારહ્યા છે मिदमाह-समानेत्यादि । समानविषयोः पुनरनयो:-सविकल्पाविकल्पज्ञानयोर्भावः । तथाहेतुफलभावेन भवन्नपि अहिरहिरित्यादौ न नो बाधायै-नास्माकं बाधार्थम् । कुत इत्याहअक्रमेत्यादि । अक्रमेण अप्रवृत्तेः । अवग्रहकल्पादविकल्पादवायकल्पविकल्पभावेन क्रमेण प्रवृत्तेरित्यर्थः । एवं चेत्यादि । एवं सति अतीताद्यर्थगतविकल्पेनापि प्रमात्रा इन्द्रियज्ञानतो रूपादिग्रहणसिद्धेः इत्यादि पूर्वपक्षोक्तं यावद् ‘भिन्नजातीयत्वात्' इत्येतद् व्युदस्तम्अपाकृतमवसेयम् । कुत इत्याह-अक्रमप्रवृत्तौ सत्यामतीतादिविकल्परूपादिग्रहणयोरस्यपूर्वपक्षोक्तस्य साफल्योपपत्तेः । अन्यथा-अक्रमप्रवृत्तिमन्तरेण वाङ्मात्रत्वात् इति ॥
- અનેકાંતરશ્મિ * બંને જ્ઞાનની ક્રમિક્તા સ્યાદ્વાદ માટે અબાધક “પહેલા કારણરૂપ નિર્વિકલ્પ થાય, પછી તેના જ વિષયને અવલંબીને કાર્યરૂપ સવિકલ્પ થાય” - આમ, ક્રમિકતયા બંનેની ઉત્પત્તિ માનીએ છીએ, તેમાં કોઈ બાધ જ નથી, કારણ કે તમે જેને નિર્વિકલ્પ કહો છો, તેને જ અમે “અવગ્રહ કહીએ છીએ અને જેને તમે સવિકલ્પ કહો છો, તેને જ અમે “અવાય” કહીએ છીએ.
તથા, અવગ્રહ કારણરૂપ અને ઈહા કાર્યરૂપ હોવાથી, તેઓની ક્રમિકતયા જ ઉત્પત્તિ થાય છે અને એ રીતે નિર્વિકલ્પ-સવિકલ્પની પણ, ક્રમિકતયા જ પ્રવૃત્તિ થાય છે, એક સાથે નહીં.
તેથી, પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે, “જે પ્રમાતાને (૧) વિકલ્પ કોઈ ભૂતકાલીન પદાર્થનો ચાલતો હોય, તે જ પ્રમાતાને, તે જ વખતે () ઇન્દ્રિયજ્ઞાનરૂપ નિર્વિકલ્પસંવેદન દ્વારા રૂપાદિનું ગ્રહણ સિદ્ધ જ છે” - ત્યારથી માંડીને “તેથી બંને જ્ઞાન એક નથી, કારણ કે બંને ભિન્નજાતીય છે” ત્યાં સુધીનું બધું જ કથન નિરાકૃત જાણવું, કારણ કે, તમારું એ કથન ત્યારે જ સફળ થઈ શકે, કે જયારે અતીતાર્થવિષયક સવિકલ્પ અને વર્તમાનાર્થવિષયક નિર્વિકલ્પ - બંને જ્ઞાનની પ્રવૃત્તિ એકી સાથે માનવામાં આવે, નહીંતર “અતીતાર્થ દષ્ટાને જ રૂપાદિનું ગ્રહણ થાય છે... - ઈત્યાદિ કથન તો માત્ર વચનવિલાસરૂપ જ બનશે.
ટૂંકમાં, ભિન્નજાતીય તે બંને જ્ઞાનની પ્રવૃત્તિ એક સાથે માનીએ, તો જ તમારું કથન સફળ થશે... પરંતુ પૂર્વોક્ત રીતે, જ્યારે બે જ્ઞાનની સહવૃત્તિતા જ સંભવિત નથી, ત્યારે તમારું કથન શી
૨. પ્રેક્ષ્યાન ર૦-ર-ર૧રતમાનિ પૃષ્ઠાન | ૨. ‘પર્વ વેત્યાર’ ત્યધરો પીઢ: I રૂ. ર૦-ર૧૨२५रतमानि पृष्ठानि ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org