________________
મથાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
२७८
-0 न्यतोऽपि भावेन तत्प्रतिबन्धासिद्धेः । (१९) स पारम्पर्येण तद्दर्शनसामोद्भत एव, सदाऽतद्दर्शिनोऽभावादिति चेत्, न, इत्थं सर्वत्रानाश्वासेनासमञ्जसत्वापत्तेः, सन्निहितार्थदर्शनबलोत्पन्ननिश्चयादपि पारम्पर्येणार्थान्तरदर्शनशक्तिजत्वारेकातः प्रवृत्त्याद्ययोगात् ।
ચાહ્ય .... तोऽपि-दर्शनान्तरादपि भावेन हेतुना तत्प्रतिबन्धासिद्धेः-पीतादिदर्शनभेदेन सह पीतादिनिश्चयस्य प्रतिबन्धासिद्धेः सः-पीतादिनिश्चयः पारम्पर्येण तद्दर्शनसामोद्भूत एव-पीतादिदर्शनसामोद्भूत एव । कुत इत्याह-सदाऽतद्दर्शिनः-पीताद्यदर्शिनः अभावात् । इति चेत्, एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवम् । इत्थम्-एवं सर्वत्रानाश्वासेन हेतुना । किमित्याहअसमञ्जसत्वापत्तेः । एनामेवाह-सन्निहितार्थदर्शनबलोत्पन्ननिश्चयादपि सकाशात् पारम्पर्येणार्थान्तरदर्शनशक्तिजत्वारेकातः-आशङ्कातः कारणात् प्रवृत्त्याद्ययोगात् । 'आदि'शब्दात् प्राप्तिपरिग्रहः ॥ ___ एवं तावद् भिन्नविषययोः सविकल्पाविकल्पज्ञानयोयौगपद्यमसम्भव्येव निदर्श्य साम्प्रत
અનેકાંતરશ્મિ પારિત પીતદર્શનનો અધિગમ શક્ય બને.. પણ, પીતવિકલ્પ તો નીલદર્શનથી પણ થાય છે, તેથી, જેમ ઘડાને જોઈને રાસભાનો નિશ્ચય અસંભવિત છે, તેમ પીતવિકલ્પથી (વ્યભિચારી કારણભૂતથી), પતિદર્શનનો અધિગમ પણ અસંભવિત છે.
(૧૯) પૂર્વપક્ષ ઃ (૧) જેને ક્યારેક પતિદર્શન થયું હોય, તેને જ પીતવિકલ્પ થાય છે, બાકી (૨) જેને પીતનું દર્શન થયું જ નથી, તેને તો પીતવિકલ્પ થતો જ નથી – આમ, અન્વય-વ્યતિરેકથી સિદ્ધ છે કે, પરંપરાએ પણ પીતદર્શનનાં સામર્થ્યથી જ પીતવિકલ્પ થાય છે... માટે પીતાદિવિકલ્પથી પીતાદિદર્શનનો અને તેથી પીતપદાર્થનો અધિગમ શક્ય જ છે.
સ્યાદ્વાદી: એ રીતે તો કશે વિશ્વાસ જ ન રહેવાથી, બધી જ વ્યવસ્થા અસમંજસ થઈ જશે. તે આ રીતે - “જેમ નીલદર્શનજન્ય પીતવિકલ્પ, પરંપરાએ પીતદર્શનના સામર્થ્યથી થયો છે, તેમ સંનિહિત એવા પીતપદાર્થજન્ય પીતદર્શનથી થયેલ પીતવિકલ્પ પણ, બીજા જ કોઈ દર્શનનાં સામર્થ્યથી તો નહીં થયો હોય ને ?” – આવી આશંકા રહેવાથી, તે વ્યક્તિ મુંઝવાઈ જશે કે, પીતનો નિશ્ચય મને પીત જોવાથી થયો કે નીલ જોવાથી થયો.. તેથી પીતની જરૂર હશે, તો પણ કિંકર્તવ્યમૂઢ બની, તેનાથી પીતપદાર્થ વિશે પ્રવૃત્તિ કે તેની પ્રાપ્તિ નહીં થાય... એટલે પીતવિકલ્પથી પીતદર્શનની સિદ્ધિ શક્ય જ નથી.
| નિષ્કર્ષઃ ફલતઃ પીતદર્શન જ અનિશ્ચિત હોવાથી, તેના દ્વારા પીતાદિની સત્તાનો નિર્ણય ન થઈ શકતા, પીતાદિની સત્તા અપ્રામાણિક જ રહેશે... તેથી ભિન્નજાતીયની ઉત્પત્તિ અઘટિત હોવાથી, વર્તમાનાર્થવિષયક નિર્વિકલ્પથી અતીતાર્થવિષયક સવિકલ્પની ઉત્પત્તિ ન માનવી જોઈએ... અને તેથી બંનેની ક્રમિકતયા ઉત્પત્તિ અસંભવિત જ રહે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org