________________
२७७
अनेकान्तजयपताका
(તૃતીય तदभावप्रसङ्गात्, निश्चयबलाद्धि तद्भावसिद्धिः, स चेदन्यदर्शनादप्यन्यविषयः, अप्रामाणिकाऽन्यसत्तेति विश्वस्य नीलमात्रतापत्तिः । भिन्नदर्शनविषयाः पीतादय इति चेत्, न, तेषामनिश्चयात्मकत्वेन तथाताऽनधिगतेः । न च तन्निश्चयात् तदधिगतिर्युक्ता, तस्या
भावप्रसङ्गात् । एतदेव स्पष्टयति निश्चयेत्यादिना । निश्चयबलाद् यस्मात् तद्भावसिद्धिः-पीतादिभावसिद्धिः । स चेत् निश्चयः, अन्यदर्शनादप्यन्यविषयो भवति । अप्रामाणिकाऽन्यसत्ता इह तावत् प्रक्रमादन्यत् पीतादि । ततश्चाप्रामाणिका पीतादिसत्ता इति कृत्वा विश्वस्य-सर्वस्य नीलमात्रतापत्तिः यावत् किञ्चित् सत् तत् सर्वं नीलमिति । पीतादिनिश्चयस्तु नीलदर्शनादेवेति न्यायोपपत्तेः । भिन्नदर्शनविषयाः-पीतादिदर्शनविषयाः पीतादयः । इति चेत्, एतदाशङ्क्याहनेत्यादि । न-नैतदेवम् । तेषां-दर्शनानामनिश्चयात्मकत्वेन हेतुना तथाताऽनधिगते:पीतादिरूपतया भिन्नताऽनधिगतेः । न चेत्यादि । न च तन्निश्चयात्-पीतादिनिश्चयात् तदधिगतिः-दर्शनानां तथाभिन्नताधिगतिः युक्ता । कुत इत्याह-तस्य-सामान्येन निश्चयस्य अन्य
... અનેકાંતરશ્મિ .. વ્યવસ્થા નિશ્ચયના આધારે થાય છે, ઘટનિશ્ચય થાય, તો ખ્યાલ આવે છે કે, અહીં ઘડો પડ્યો છે... પણ હવે નીલદર્શનથી પીતવિકલ્પ-ઘટવિકલ્પ વગેરે પણ થવા માંડશે, તો તો પીતાદિવિકલ્પથી પીતની વ્યવસ્થા શક્ય જ નહીં બને, કારણ કે આવો પીતવિકલ્પ ( પીતનિશ્ચય) તો નીલને જોવાથી પણ થાય છે, તેથી કદાચ અહીં નીલ જ હશે – એવી આશંકા ઊભી રહેવાથી, પીતની સત્તા અપ્રામાણિક બનશે !
એ રીતે, ઘટની વ્યવસ્થા પણ અશક્ય બનશે, કારણ કે આવો ઘટનિશ્ચય તો નીલને જોવાથી પણ થાય છે, તેથી કદાચ અહીં નીલ જ હશે !... આમ, તો દરેક પદાર્થની સત્તા અપ્રમાણિક બનશે ! અને તેથી તો બધે નીલનું જ અસ્તિત્વ સિદ્ધ થતાં, સંપૂર્ણ વિશ્વ માત્ર “નીલ” રૂપ જ માનવાની આપત્તિ આવશે !
પૂર્વપક્ષઃ પૂર્વોક્ત રીતે, પીતવિકલ્પ ભલે કદાચ બીજા દર્શનથી પણ થતો હોય, પણ “પતિદર્શનપીતનિર્વિકલ્પ” તો પીતને વિષય કરશે જ ને? તો પછી પીતાદિની સત્તા અપ્રમાણિક શી રીતે બને?
સ્યાદ્વાદી : અરે ભાઈ ! પીતદર્શન-ઘટદર્શન વગેરે દર્શનો તો – નિર્વિકલ્પરૂપ હોવાથી - અનિશ્ચયાત્મક છે, તો પછી તે નીલદર્શનથી ભિન્ન છે એવો નિર્ણય જ નહીં થાય...
પૂર્વપક્ષ પીતદર્શન પછી થતાં પીતવિકલ્પથી જ અધિગમ (બોધ) થઈ જશે, કે પૂર્વે પીતનું જ દર્શન થયું હતું.
સ્યાદ્વાદી : ધૂમ-અગ્નિ વચ્ચે પ્રતિબંધ (વ્યાપ્તિ) છે, માટે જ ધૂમ દ્વારા અગ્નિનો અધિગમ થાય છે, તેમ અહીં પણ પતિદર્શન અને પીતવિકલ્પ વચ્ચે વ્યાપ્તિ હોય, તો જ પીતવિકલ્પ દ્વારા
૬. ‘મત્રત્વપત્તિ:' રૂતિ -પાઠ:I ૨. પીત્યાનિશ્ચયાત્ તિ ટુ-પાઠ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org