SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ( ३५७ अनेकान्तजयपताका प्रसङ्गात्, तैस्तद्भेददर्शने चानेकस्वभावतापत्तेः, तेषामेवायोगिभिरन्यथादर्शनात्, अन्यथा • વ્યા . इति भावार्थः । आह च-तथापि-योगिभिरप्यदर्शनेऽपि तदणुत्वकल्पने-समुदायदृश्यस्वभावानामणुत्वकल्पने। किमित्याह-अतिप्रसङ्गात् । प्रसङ्गश्च अन्याणूनां प्रत्येकमदृश्यस्वभावानां समुदायादर्शनेऽपि सति तद्भावप्रसङ्गात्-समुदायभावप्रसङ्गात् । तैरित्यादि । तैः, योगिभिरिति प्रक्रमः, तद्भेददर्शने च तेषां-समुदायदृश्यस्वभावानामेव भेददर्शने च-प्रत्येकदर्शने चाभ्युपगम्यमानेऽनेकस्वभावतापत्तेः तेषाम् । आपत्तिश्च तेषामेव-योगिभेददर्शनगोचराणामयोगि - અનેકાંતરશ્મિ . પ્રત્યેકમાં અદશ્યસ્વભાવીરૂપે તો યોગીને પણ દેખાતા નથી... (આશય : ઘંટાદિ ચૂલવસ્તુ પરમાણુ નથી, કારણ કે પરમાણુ અદશ્યસ્વભાવી છે અને ઘટ અદશ્યસ્વભાવી રૂપે તો કોઈને દેખાતો નથી.) આમ, પરમાણુરૂપે ન દેખાતા હોવાથી અને સમુદાયરૂપે જ દેખાતા હોવાથી, સમુદિતાવસ્થાવાળા ઘટાદિને અલગ જ ભાવરૂપ માનવા જોઈએ, પરમાણુરૂપ નૈહીં. બૌદ્ધ તે સમુદાયદેશ્યસ્વભાવી ભાવો, યોગીઓને ભલે પરમાણુરૂપ ન દેખાતા હોય, છતાં પણ તેઓને પરમાણુરૂપ માની લઈએ તો? સ્યાદ્વાદી : તો તો પરમાણુરૂપે ન દેખાવા છતાં પણ, જેમ સમુદાયગત દશ્યસ્વભાવીઓને પરમાણુરૂપ માનો છો, તેમ સમુદાયરૂપે ન દેખાવા છતાં પણ, પ્રત્યેકગત અદશ્યસ્વભાવીઓને પણ સમુદાયરૂપ માનવાનો પ્રસંગ આવશે. ભાવાર્થઃ જેવું દેખાય તે રૂપે જ પદાર્થને માનવો જોઈએ. ઘટાદિ જો સમુદાયરૂપે દેખાતા હોય તો તેઓને સમુદાયરૂપ માનવા જોઈએ, પરમાણુરૂપ નહીં. છતાં પણ તમે પરમાણુરૂપ માનશો, તો સમુદાયવાદી એમ કહેશે કે – “પરમાણુઓ પણ સમુદાયરૂપ જ છે, પ્રત્યેકરૂપ નહીં - આનું નિરાકરણ કરવા તમે એમ કહેશો કે – “સમુદાયરૂપે તો તેઓ દેખાતા નથી, તો પછી તેઓને સમુદાયરૂપ શી રીતે માની શકાય ?” “ તો સમુદાયવાદી આનો જડબાતોડ જવાબ એ આપશે કે “ન દેખાવા છતાં પણ, જેમ તમે સમુદાયને પરમાણુરૂપ માનો છો, તેમ અમે પરમાણુઓને સમુદાયરૂપ માનીશું.” + અને પછી તો તમારે મૌન જ સર્વાર્થનું સાધક બનશે. તેથી, સમુદાય-દશ્યસ્વભાવીઓને અલગ જ ભાવરૂપ માનવા જોઈએ, પરમાણુરૂપ નહીં... બૌદ્ધ તો અમે એવું માની લઈશું, કે તે ઘટાદિ પદાર્થો યોગીઓને ભેદરૂપ-પ્રત્યેક પરમાણુઓ રૂપે દેખાય છે... હવે તો તેને પરમાણુરૂપ માનવામાં કોઈ દોષ નહીં ને? સ્યાદ્વાદીઃ અરે ! એ રીતે તો તે પરમાણુઓને ફરી અનેકસ્વભાવી માનવાનો પ્રસંગ આવશે, જ પણ એમ માનવાથી, બૌદ્ધની માત્ર નિરંશ સ્વલક્ષણની માન્યતાનો ઉચ્છેદ થાય છે. તેથી તે માન્યતાને બચાવવા, બૌદ્ધ હજુ આગળ ચર્ચા કરવા પ્રેરિત થાય છે. ૨. ‘ર્શન પ્રત્યે ' તિ -પાઠ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy