________________
अधिकार: )
हेत्वभेदतः फलभेदासिद्धेः ॥
(२१२) भवतोऽपि कथमेकं भ्रान्ताभ्रान्तमिति चेत् चित्रस्वभावत्वेन तथात्वाविरोधात्, तत्त्वत एकत्वासिद्धेः, दोषसामर्थ्योपयोगात्, अविगानतस्तथा तत्प्रतीतेरित्यतो
વ્યાવ્યા
व्याख्या - विवरण - विवेचनसमन्विता
५५४
तदेकस्वभावत्वेन-निरंशवस्तुन एकस्वभावत्वेन हेतुना कल्पनाबीजायोगात् । अयोगश्च स्वभावभेदमन्तरेण, प्रक्रमादविकल्पज्ञानवस्तुनः हेत्वभेदतः कारणात् फलभेदासिद्धेः । फलभेदश्चाविकल्पज्ञानात् कल्पनेति भावनीयम् ॥
भवतोऽपि कथमेकं, प्रक्रमात् कामलिशङ्खपीतज्ञानं, भ्रान्ताभ्रान्तम् ? इति चेत्, एतदाशङ्क्याह-चित्रस्वभावत्वेन अधिकृतज्ञानस्य तथात्वाविरोधात् - भ्रान्ताभ्रान्तत्वाविरोधात्, तत्त्वतः-परमार्थेन एकत्वासिद्धेः एकानेकत्वादित्यर्थः । हेतुभेदमाह - दोषसामर्थ्योपयोगात् कामलस्य सामर्थ्याद्धि तत् तथा, तदभावेऽभावात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अविगानतः* અનેકાંતરશ્મિ
<0
સ્યાદ્વાદી : કારણ એ જ કે, નિર્વિકલ્પજ્ઞાન તો એકાંત નિર્વિકલ્પસ્વભાવી છે અને તેમાં બીજો કોઈ એવો સ્વભાવ નથી, કે જેનાથી વિજાતીય પણ કલ્પનાની ઉત્પત્તિ થાય... (સીધી વાત એ છે કે, જુદા જુદા સ્વભાવ વિના એક જ હેતુથી વિજાતીય ફળ=કાર્ય ન થાય... મોરથી કદી કુકડાના
બચ્ચા થાય ?)
એટલે તમારા મતે, એકાંત નિરંશ અનુભવથી અનિત્યાદિ જુદા જુદા વિકલ્પોનો ઉદ્ભવ અસંભવિત છે...
* સ્યાદ્વાદમતે સર્વસમંજસતા
(૨૧૨) બૌદ્ધ : કામલીને થનારૂં શંખનું જ્ઞાન, અમુક (=પીતાદિ) અંશે ભ્રાન્ત અને અમુક (=સંસ્થાનાદિ) અંશે અભ્રાન્ત - એમ એક જ જ્ઞાનની ભ્રાન્ત-અભ્રાન્ત રૂપે વ્યવસ્થા તો તમારે પણ માનવી જ પડશે ને ?
Jain Education International
સ્યાદ્વાદી : અરે ! અમે શંખનાં જ્ઞાનને ચિત્રસ્વભાવી (=અનેકસ્વભાવી) માનીએ છીએ. એટલે જુદા જુદા સ્વભાવે તેને ભ્રાન્ત-અબ્રાન્ત માનવામાં કોઈ વિરોધ નથી...
બૌદ્ધ : પણ એક જ જ્ઞાન શું ભ્રાન્ત/અભ્રાન્ત બંને રૂપ હોઈ શકે ?
સ્યાદ્વાદી ઃ જુઓ ભાઈ ! ૫રમાર્થથી તો તે એકાંત એકરૂપ છે જ નહીં, પણ એકાનેકરૂપ છે... અર્થાત્ અમુક અપેક્ષાએ (જ્ઞાનત્વેન) એકરૂપ અને અમુક અપેક્ષાએ (ભ્રાન્ત-અભ્રાન્તત્વેન) અનેકરૂપ છે...
બૌદ્ધ : એક જ જ્ઞાનમાં ભ્રાન્તત્વ-અભ્રાન્તત્વ માનવામાં હેતુભેદ શું ? જ્ઞાન તો એક જ વિષયથી ઉત્પન્ન થયું છે...
સ્યાદ્વાદી : કમળારૂપ દોષનાં સામર્થ્યથી જ, વ્યક્તિને તેવો ભ્રમ થાય છે... અને શંખની
For Personal & Private Use Only
www.jainelibrary.org