________________
५५३ अनेकान्तजयपताका
(તૃતીય अनिश्चयात्मिकायाः कथमसौ ? हन्त कल्पनानुवेधात् । स खलु नित्यत्वादिकल्पनयाऽपि । इति विपक्षसाधारणत्वान्नेष्टसिद्ध्यर्थमेवेत्ययुक्त एव । (२११) न च निरंशवस्तुवादिनो यथोक्तकल्पनैव सम्भवति, तदेकस्वभावत्वेन कल्पनाबीजायोगात्, स्वभावभेदमन्तरेण
વ્યા इष्टसिद्धिः ? ननु ततः-अभ्रान्तायाः स्वसंवित्तेः तत्त्वनीतिभाव इतीष्टसिद्धिः । एतदाशङ्क्याह-अनिश्चयात्मिकायाः स्वसंवित्तेः कथमसौ-तत्त्वनीतिभावः ? हन्त कल्पनानुवेधात् । एतदाशङ्क्याह-स खलु-कल्पनानुवेधो नित्यत्वादिकल्पनयाऽपि सह इति विपक्षसाधारणत्वात् कारणात् नेष्टसिद्ध्यर्थमेवेति कृत्वा अयुक्त एव इति न किञ्चिदनेन । अभ्युच्चयमाह-न च निरंशवस्तुवादिनः परस्य यथोक्तकल्पनैव सम्भवति । कुत इत्याह
- અનેકાંતરશ્મિ ... સ્યાદ્વાદી: વિકલ્પજ્ઞાનની અભ્રાન્તતા થવાથી પણ તમારું ઇષ્ટ શું સિદ્ધ થશે?
બૌદ્ધ અમારું ઇષ્ટ એ કે, તે અબ્રાન્ત સ્વસંવિત્તિથી અમે તત્ત્વવ્યવસ્થા કરી શકશું અને એ જ તો અમારી ઇષ્ટસિદ્ધિ છે...
સ્યાદ્વાદીઃ અરે ! પણ તે સ્વસંવિત્તિ તો અનિશ્ચયાત્મક છે કારણ કે નિશ્ચયરૂપ કલ્પનાથી તમે તેને જુદી માની છે), તો પછી તેવી અનિશ્ચયાત્મક સ્વસંવિત્તિથી તત્ત્વવ્યવસ્થા શી રીતે થઈ શકે ?
બૌદ્ધ તો તેમાં નિશ્ચયરૂપ કલ્પનાનું જોડાણ પણ માની લઈશું..
સ્યાદ્વાદી : બસ ! તો તમે જેમ અનિત્યનિશ્ચયરૂપ કલ્પનાનું જોડાણ માનો છો, તેમ નિત્યનિશ્ચયરૂપ કલ્પનાનું જોડાણ પણ માની જ લો, કારણ કે કલ્પનારૂપે તો તે (=અનિત્યનિશ્ચયનો વિપક્ષ નિત્યનિશ્ચય) પણ સમાન છે..
આશય વિકલ્પ નિત્ય-અનિત્ય બંનેના થાય છે. કલ્પનાથી જ જો છેવટે તત્ત્વસિદ્ધિ થતી હોય, તો બંનેની થાય - એકની નહીં. એકની થાય એવું ન બને. કારણ કે બંને વચ્ચે કોઈ ભેદ નથી. (બંને વસ્તુમૂલક છે વિગેરે જણાવી ગયા છીએ...)
અને એ રીતે નિત્ય-અનિત્ય બંને કલ્પનાનું જોડાણ થવાથી, સ્વસંવિત્તિ દ્વારા વસ્તુની માત્ર અનિત્યરૂપે જ નહીં, પરંતુ નિત્યરૂપે પણ સિદ્ધિ થશે.. પછી તો તમારી ઇષ્ટસિદ્ધિ ક્યાં થશે? તેથી કલ્પનાનાં જોડાણથી પણ તત્ત્વવ્યવસ્થા અસંભવિત જ રહે...
- બૌદ્ધમતે કલ્પનાનો જ અસંભવ - (૨૧૧) પહેલી વાત તો એ કે, તમે વસ્તુને નિરંશ કહેનારા છો, તેથી તમારા મતે અનિત્યતાદિકલ્પનાઓનો જ સંભવ નથી...
બૌદ્ધ : પણ એમાં કારણ?
૨. “
ત
સ્વ
' રૂતિ –પાd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org