________________
५५५ अनेकान्तजयपताका
(તૃતીય: निर्विकल्पकवद् विकल्पकमपि अक्षव्यापारानुसारि यथावस्थितवस्तुविषयमविगानतः स्पष्टतुल्यविनिश्चयं सत्क्षयोपशमजन्म बांधविज्ञानरहितमवगमादिफलमभ्रान्तमेष्टव्यम्,
- ચાહ્યા अविगानेन लोके तथा-दौषजत्वेन तत्प्रतीतेः-शङ्खपीतज्ञानप्रतीतेरिति निर्लोठ्यानुषङ्गिकम्, प्रकृतमाह-अतो निर्विकल्पकवदिति निदर्शनम् । विकल्पकमप्यभ्रान्तमेष्टव्यमिति योगः । किंविशिष्टमित्याह-अक्षव्यापारानुसारि-अक्षव्यापारानुसरणशीलं यथावस्थितवस्तुविषयंसामान्यविशेषरूपवस्तुगोचरं अविगानतः-अविगानेन स्पष्टतुल्यविनिश्चयं प्रमात्रन्तरमधिकृत्य, सत्क्षयोपशमजन्म-विशिष्टक्षयोपशमोत्पादं बांधविज्ञानरहितं तथाऽनुभवदाढ्येन, अवगमादिफलं परिच्छित्ति-प्रवृत्ति-प्राप्तिफलमर्थमधिकृत्य अभ्रान्तमेष्टव्यम्, अन्यथा तदनिष्टौ उक्त
............ અનેકાંતરશ્મિ ...................... પીળાશનું જ્ઞાન દોષથી થાય એવું લોકમાં પણ અવિરોધપણે પ્રતીત છે... તેથી અમુક અંશે અબ્રાન્તજ્ઞાનનું પણ, દોષસામર્થ્યથી ભ્રાન્ત હોવું અસંગત નથી... આ પ્રમાણે પ્રાસંગિક ચર્ચાનો નિરાસ કરી, હવે ગ્રંથકારશ્રી પ્રસ્તુત વાતને કહે છે :
- સામાન્ય-વિશેષાત્મક વસ્તુની નિબંધસિદ્ધિ તેથી જેમ તમે નિર્વિકલ્પજ્ઞાનને અભ્રાન્ત માનો છો, તેમ સવિકલ્પજ્ઞાનને પણ અબ્રાન્ત માનવું જોઈએ. તે સવિકલ્પજ્ઞાન આવું છે -
(૧) ઇન્દ્રિયના વ્યાપારને અનુસારનારૂં... (ત માત્ર કલ્પના કે શબ્દથી જન્ય નથી, પણ ઇન્દ્રિયવિષયના સંબંધથી જન્ય છે...)
(૨) સામાન્ય-વિશેષરૂપ યથાવસ્થિત વસ્તુને વિષય કરનારું... (૩) સ્પષ્ટ અને તુલ્યરૂપે નિશ્ચય કરનારું..
(અર્થાત્ બીજા પ્રમાતાને જેવો નિશ્ચય થાય તેવો જ નિશ્ચય આનાથી થાય. આમ સહુને સરખો નિશ્ચય હોવાથી તે અભ્રાન્ત છે...)
(૪) જ્ઞાનવરણના વિશિષ્ટ ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું...
(૫) બાધકજ્ઞાનથી રહિત.. (કારણ કે તે પોતે દઢ અનુભવરૂપ હોવાથી, તેને બાધ કરનાર કોઈ જ વિજ્ઞાન નથી...)
(૬) વસ્તુનો બોધ તે વસ્તુ વિશે પ્રવૃત્તિ, વસ્તુની પ્રાપ્તિ આદિ ફળને આપનારો છે... (કારણ કે જ્ઞાનથી વસ્તુનો બોધ થયે વસ્તુ વિશે પ્રવૃત્તિ અને પ્રાપ્તિ પણ સંગત બને છે...)
આવા પ્રકારનાં સવિકલ્પજ્ઞાનને અવશ્ય અભ્રાન્ત જ માનવું જોઈએ.
૨. “વધવિજ્ઞાન' ત -પઢિ:.
૨. ‘બેપનત્વેન' રૂતિ ટુ-પાઠ:
રૂ. “વાધવજ્ઞાન' ત
-પ4િ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org