________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
( २१३) अन्यथोक्तवत् तत्तत्त्वनिश्चयाभाव इति विकल्पकत्वेऽपि न भ्रान्तमधिकृतविज्ञानमिति, अतः सामान्यविशेषरूपवस्तुसिद्धिरिति ॥
(૨૪) યો મ્-‘ સામાન્યમનેજ વિશેષા:' ત્યાવિ તÜયુમ્, તથા
જાવ્યાબા
वत्-यथोक्तं तथा तत्तत्त्वनिश्चयाभावः- यथाऽवस्थितवस्तुतत्त्वनिश्चयाभाव: प्रत्यक्षस्यानिश्चायकत्वात्, विकल्पानां च मिथो विरुद्धानामपि प्रवृत्तेरिति । इति - एवं विकल्पकत्वेऽपि सति न भ्रान्तमधिकृतविज्ञानं-सामान्यविशेषावसायरूपमिति, अतः अस्माद् विज्ञानात् सामान्यविशेषरूपवस्तुसिद्धिरिति ॥
यच्चोक्तम्-‘एकं सामान्यमनेके विशेषाः' इत्यादि र्मूलपूर्वपक्षे तदप्ययुक्तम् । कुत
'
* અનેકાંતરશ્મિ *
(૨૧૩) પ્રશ્ન ઃ જો ન માનીએ તો ?
ઉત્તર : તો તો પૂર્વોક્ત રીતે યથાવસ્થિત વસ્તુનો નિશ્ચય જ નહીં થાય, કારણ કે (૧) નિર્વિકલ્પપ્રત્યક્ષ તો વિચારશૂન્ય હોઈ અનિશ્ચયાત્મક છે, અને (૨) વિકલ્પો તો વિરુદ્ધ પણ પ્રવર્તે છે... (અર્થાત્ વિકલ્પો તો નિત્ય-અનિત્ય બંને પ્રકારના પ્રવર્તે છે...) એટલે વિકલ્પો દ્વારા પણ નિત્યઅનિત્યરૂપે વસ્તુનો નિશ્ચય અસંભવિત છે...
ફલિતાર્થ : તેથી વિકલ્પરૂપ હોવા છતાં, પૂર્વોક્ત (અત્તિ: અઃિ) સામાન્ય-વિશેષાકારવાળા સવિકલ્પજ્ઞાનને તો “ભ્રાન્ત” ન જ માનવું જોઈએ, એટલે તે જ્ઞાન અભ્રાન્ત જ સિદ્ધ થશે... અને જ્ઞાનને આધારે શેયની સિદ્ધિ થતી હોવાથી, નિર્બાધ સિદ્ધ થાય છે કે, વસ્તુ પણ સામાન્ય-વિશેષ રૂપ જ છે... (બાકી એવી વસ્તુ વિના સામાન્ય-વિશેષાકારે સંવેદન ન જ થાય....)
અનુસંધાન ઃ ગ્રંથકારશ્રીએ સૌ પ્રથમ વસ્તુને સામાન્ય-વિશેષાકાર કહી, પછી તેની સિદ્ધિ જ્ઞાનને આધીન હોઈ સામાન્ય-વિશેષાકાર સવિકલ્પ સંવેદનની સચોટ સિદ્ધિ કરી... વચ્ચે પ્રસંગવશાત્ બૌદ્ધની નિર્વિકલ્પપ્રત્યક્ષની માન્યતાનું સચોટ ઉન્મૂલન કરી, સવિકલ્પની પ્રમાણતા જાહેર કરી... અને છેલ્લે, વસ્તુની સામાન્ય-વિશેષરૂપતા નિર્બાધ સિદ્ધ કરી બતાવી....
५५६
->
(હવે અનેકાંતજયપતાકા ગ્રંથની શરૂઆતમાં, એકાંતવાદીઓએ સામાન્ય-વિશેષાત્મક વસ્તુ વિશે જે પૂર્વપક્ષો કર્યા હતાં, તેઓનો નિરાસ કરે છે –)
Jain Education International
* મૌલિક પૂર્વપક્ષની માન્યતાઓનું નિરસન
(૨૧૪) તમે જે કહ્યું હતું કે, → “સામાન્ય તો એક, નિત્ય, નિરવયવ, નિષ્ક્રિય અને સર્વત્રવ્યાપી છે. જ્યારે વિશેષ તો અનેક, અનિત્ય, સાવયવ, સક્રિય અને અસર્વગત છે... તો એક જ વસ્તુ સામાન્ય-વિશેષ રૂપ શી રીતે બને ?' – તે બધું કથન પણ અયુક્ત છે, કારણ કે જેવા
१. 'एकादि सामान्यं अनेकादि विशेषा:' इत्येवं ३९तमे पृष्ठे पाठः ।
'
For Personal & Private Use Only
www.jainelibrary.org