________________
જ
४१७ अनेकान्तजयपताका
(તૃતીય: (१११) कथं वा सदप्येतत् तदेकग्राहिणा ज्ञानेन गम्यते ? तेषामेव तत्स्वभावतया तथाग्रहणेनेति चेत्, आकालं तदेकग्रहणे कुतोऽयं नभस आप्तवादः ? अनेकभिन्नकालभावग्रहणे चैकेनापति क्षणिकता ।(११२) तथाविधभावानुभवसामर्थ्यजनिश्चयात्
~ વ્યારા .... किञ्चित् । कथं वा सदप्येतत्-सादृश्यं तदेकग्राहिणा तेषां-भावानामेकग्रहणशीलं तदेकग्राहि तेन ज्ञानेन गम्यते, तदनेकग्रहणनान्तरीयकत्वात् तदवगमस्य? ने गम्यत इत्यर्थः । तेषामेवेत्यादि । तेषामेव भावानां तत्स्वभावतया-सदृशस्वभावतया तथाग्रहणेन-सदृशग्रहणेन इति चेद् गम्यते । एतदाशङ्क्याह-आकालं-यावदपि कालस्तावदपि, सर्वकालमित्यर्थः, एकग्रहणे सति कुतोऽयं 'तेषामेव तत्स्वभावतये'त्यादिलक्षणः नभसः आकाशात् आप्तवादः ? अनेकभिन्नकालभावग्रहणे चैकेन, प्रक्रमात् ज्ञानेन । किमित्याह-अपैति क्षणिकता भावाना
અનેકાંતરશ્મિ ... (૧૧૧) અથવા, યથાકથંચિત્ તે ભાવોનું સાદેશ્ય માની પણ લો, તો પણ પ્રશ્ન એ થશે, કે પ્રત્યક્ષ તો માત્ર એક પદાર્થને ગ્રહણ કરવાના સ્વભાવવાળું જ છે, તો આવા પ્રત્યક્ષથી અનેક ભાવોમાં રહેલ સાદૃશ્ય શી રીતે જણાય? કારણ કે અનેક ભાવોનાં ગ્રહણ વિના તેઓમાં રહેલ સાદેશ્યનું ગ્રહણ ન જ થઈ શકે... ફલતઃ સાદડ્યું પણ નહીં જ જણાય અને જો સાદશ્ય નહીં જણાય, તો તે વ્યક્તિને વિપ્રલંભ શી રીતે થશે?
બૌદ્ધઃ એક જ્ઞાનથી એક જ ક્ષણનું ગ્રહણ થાય, પણ તેમાં અન્ય ક્ષણોનું સાદૃશ્ય રહેલું છે – તે તેનો સ્વભાવ જ છે. એટલે તે ક્ષણનું ગ્રહણ થતાં તેના સ્વભાવરૂપ સાદૃશ્યનું પણ ગ્રહણ થઈ જ જાય.
સ્યાદ્વાદી: પણ તે ક્ષણમાં અન્ય ક્ષણોનું સાદશ્ય રહેલું છે તે તેનો સ્વભાવ છે' - એ વાત જ શી રીતે નિશ્ચિત થઈ ? હંમેશાં એક જ વસ્તુનું ગ્રહણ થતું હોય તો બધા વચ્ચેના સદશ્યનો નિર્ણય પણ કેવી રીતે થાય?
બૌદ્ધ : આપ્તવચનથી...
સ્યાદ્વાદીઃ તમારા આપ્તપુરુષે પણ આ નિર્ણય શી રીતે કર્યો? અને જો હંમેશા એક જ વસ્તુનું ગ્રહણ થાય છે તેમ ન માનતાં, એક જ્ઞાન, અનેક ભિન્નકાલીન ક્ષણોનું ગ્રહણ કરે છે (અને તેથી સાદેશ્યસ્વભાવનો નિર્ણય થાય છે, એમ કહેશો, તો તે જ્ઞાન ક્ષણિક ન રહેવાથી ક્ષણિકવાદનો વિધ્વંસ થશે !
(૧૧૨) બૌદ્ધઃ પરંતુ સંતાનપરંપરાની છેલ્લી ક્ષણે થયેલ અનુભવનાં વીર્યથી જન્ય નિશ્ચયથી
१. पूर्वमुद्रिते तु 'तदेनक' इत्यत्र प्रेसदोषः। २. 'नावगम्यत' इति ङ-पाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org