________________
४१८
.......
થR:). व्याख्या-विवरण-विवेचनसमन्विता तदवगम्यत इति चेत्, न युक्तमस्येमामक्रमागतामवगमश्रियं प्रतिपत्तुं तत्पूर्वक्षणानां च
આ વીધ્યા
.. मिति । तथाविधेत्यादि । तथाविधभावानुभवसामर्थ्यजनिश्चयात्, सन्तानप्रवृत्त्या अन्त्यक्षणभावानुभववीर्योत्पन्ननिश्चयादिति भावः, तत्-सादृश्यमवगम्यते । इति चेत्, एतदाशङ्क्याहन युक्तमस्य-निश्चयस्य इमामक्रमागतामन्वयाभावेन अवगमश्रियं प्रदीर्घतया विसदृश
-- અનેકાંતરશ્મિ ... સાદેશ્યનો બોધ માની લઈએ તો? આશય એ છે કે, હથોડા વગેરે સહકારીના સંપર્કથી, ઘટાદિથી જે ઠીકરા વગેરે વિલક્ષણ કાર્યો ઉત્પન્ન થાય છે, તેઓને જોવારૂપ અનુભવ કરીને, પ્રમાતા સાદૃશ્ય કરી લે છે કે, ઘડાની પહેલી બધી જ ક્ષણોમાં સૅદશ્ય છે – આ રીતે ઘટપરંપરાના ચરમક્ષણીય અનુભવવીર્યથી થયેલ નિશ્ચયથી, સાદેશ્યનો બોધ થઈ જશે... હવે તો દોષ નહીં ને?
સ્યાદ્વાદીઃ તમારું કથન અયુક્ત છે, કારણ કે પૂર્વોક્ત અનુભવવીર્યજન્ય નિશ્ચય, તે ત્યારે જ પૂર્વેક્ષણોની સદશતાનો વ્યવસ્થાપક બની શકે, કે જયારે પૂર્વેક્ષણગ્રાહક જ્ઞાનપરંપરાનો તેને ખ્યાલ હોય...
પ્રશ્નઃ એવું કેમ ? *
ઉત્તરઃ કારણ કે, પૂર્વક્ષણગ્રાહક આખી જ્ઞાનપરંપરાનો ખ્યાલ હોય, તો જ તે નિશ્ચય જણાવી શકે કે, દરેક જ્ઞાનમાં પદાર્થ સરખો જણાય છે, માટે તદ્વિષયભૂત પદાર્થ સદેશ છે... માટે પહેલા જ્ઞાનપરંપરાનો અવગમ હોવો જરૂરી છે...
પ્રશ્ન : તો ભલે ને પહેલા તેનો અવગમ કરી લે. ઉત્તર : પણ તે જ તો અઘટિત છે, કારણ કે બૌદ્ધમતે તે દરેક જ્ઞાનક્ષણો વિસદેશ જ રહે છે
68. 'सन्तानप्रवृत्त्या अन्त्यक्षणभावानुभववीर्योत्पन्ननिश्चयादिति भाव इति । सन्ताने प्रवृत्तो योऽसावन्त्यक्षणस्तस्य योऽसौ भाव:-स्वरूपं तस्य योऽसावनुभवस्तवीर्येणोत्पन्नो योऽसौ निश्चयस्तस्मात् । अयमत्र भाव:-यदा घटादेर्मुद्गरादिसहकारिसम्पर्कात् कपालादिविलक्षणकार्योत्पत्तिर्भवति तदा प्रमाता तदवलोक्य पाश्चात्यक्षणानां सादृश्यं निश्चिनोतीति ।।
જ બાકી જો સાદેશ્ય ન હોત, તો આવા વિલક્ષણ કાર્યોની ઉત્પત્તિ ત્યારે પણ દેખાત, જે દેખાતી નથી... & વિસદશતાથી ગ્રહણાભાવ કેમ થાય ? તેનું કારણ આપણે પ્રશ્નોત્તરથી સમજવા પ્રયત્ન કરીએ -
બૌદ્ધઃ પૂર્વ-પૂર્વ ક્ષણોના સંસ્કાર ઉત્તરોત્તરક્ષણોમાં આવે છે, તેથી ચરમક્ષણીય જ્ઞાનક્ષણને, પૂર્વજ્ઞાનક્ષણોમાં સદેશપદાર્થનું ગ્રહણ થયું હતું તે ખબર પડે છે...
સ્યાદ્વાદી : તમે નિરન્વય નાશ માન્યો હોવાથી સંસ્કાર પણ સંભવિત નથી, એ અમે કહી ગયા છીએ...
૨. ‘સામર્થનનનશ્ચયાત' ત -પાટ: ૨. ‘વીડુિત્પન્ન ' ત પઢિ: રૂ. “પાર્થતયા વિશ૦' તિ घ-पाठः, ङ-पाठस्तु 'प्रदीर्घतया विसदृश०' इति, पूर्वमुद्रिते तु 'प्रदीघार्थतया' इति पाठः, अत्र तु H-D-प्रतानुसारेण शुद्धपाठसंन्यासः।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org