________________
४१९ <
( તૃતીય:
न्यायतस्तद्बीजाभाव उक्तः । ( ११३ ) तथाऽनुभवसिद्धत्वात् सर्वं भद्रकमिति चेत्, न
अनेकान्तजयपताका
व्याख्या
बोधरूपां प्रतिपत्तुं यदाह कश्चित्
“असत्सङ्गाद् दैन्यात् प्रखलचरितैर्वा बहुविधैरसद्भूतैर्भूतिर्यदि भवति भूतेरभवनिः । सहिष्णोः सद्बुद्धेः परहितरैतस्योन्नतिमतः परा भूषा पुंसः स्वविधिविहितं वल्कलमपि॥' स्वविधिश्च क्षणिकस्य परतो निरपेक्षितेति भावनीयम् । तत्पूर्वक्षणानां च - विवक्षितक्षणभावानुभवपूर्वक्षणानां च न्यायतः - न्यायेन निरन्वयनश्वरतया तद्बीजाभावः-विवक्षितक्षणવીનામાન ૩: પ્રાપ્ ‘નિત્યનિત્યવસ્તુનિરૂપળા’ઽધિવારે ‘ાન્ત’ કૃત્યાવિના પ્રત્યેન । તથેत्यादि । तथाऽनुभवसिद्धत्वात् सदृशत्वेन अनुभवसिद्धत्वात् कारणात् सर्वम् अस्मदुक्तं * અનેકાંતરશ્મિ ..
અને તેઓમાં કોઈ અનુગત (અન્વયી) તત્ત્વ ન હોવાથી તેઓ વિખરાયેલી જ રહે છે – આવી વિસદશ + છૂટી-છુટી જ્ઞાનપરંપરાને તે નિશ્ચય શી રીતે જાણી શકે ? કોઈકે કહ્યું છે કે
-
“દુર્જનોના સંગથી, દીનતાથી, લુચ્ચાના આચરણ... વગેરે ઘણા પ્રકારનાં ખોટા આચરણોથી જો વિભૂતિ થતી હોય, તો એના કરતાં વિભૂતિ ન થાય તે જ સારું છે, કારણ કે સહિષ્ણુ, સારી બુદ્ધિવાળા, પરહિતમાં રત, ઉન્નતિવાળા, પુરુષની તો પોતાનાં ભાગ્યથી મળેલું વલ્કલ (=વૃક્ષની છાલથી બનેલું વસ્ત્ર) પણ પ૨મભૂષા છે.’
પ્રસ્તુતમાં આનો ભાવ એ છે કે, ખોટા-ખોટા તર્કોથી ‘સાદશ્ય’ની સિદ્ધિ ક૨વી એના બદલે તો પોતાના ભાગ્યથી (=નિરન્વય ક્ષણિકતાની માન્યતાથી) મળેલી ‘વિસદશતા’ જ પ૨મ ભૂષણ છે ← આમ, જ્ઞાનપરંપરા વિસદેશ હોવાથી, નિશ્ચય દ્વારા તેઓનું ગ્રહણ સંભવિત જ નથી.
બીજી વાત, વિવક્ષિત અંત્યક્ષણીય પદાર્થના અનુભવની જે પૂર્વક્ષણો (=પૂર્વક્ષણીય જ્ઞાનપરંપરા) છે, તેઓ ખરેખર તો નિરન્વય નષ્ટ થઈ જાય છે, તેથી વિવક્ષિત ક્ષણે તો તેઓનું અંશતઃ પણ બીજ નથી, અર્થાત્ કોઈ પણ અંશે અસ્તિત્વ નથી, તો પછી આ નિશ્ચય તેઓનું ગ્રહણ શી રીતે કરી શકે ? સારાંશ ઃ નિશ્ચય તે પૂર્વક્ષણીય જ્ઞાનપરંપરાને જાણી શકતો નથી અને ન જાણી શકે તો તે શી રીતે કહી શકે કે જ્ઞાનક્ષણોની વિષયભૂત વસ્તુ એકસરખી છે. માટે નિશ્ચય દ્વારા પણ સાદૃશ્યની વ્યવસ્થા અશક્ય છે...
Jain Education International
(૧૧૩) બૌદ્ધ : પણ ઘટની તે ક્ષણો તો સદંશરૂપે અનુભવસિદ્ધ છે, તેનો નિષેધ તમે શા માટે કરો છો ?
* આ બધું કથન બીજા અધિકારમાં “એકાંતનિત્યને તો કોઈ અપેક્ષા હોતી નથી” - વગેરેથી કહ્યું છે... ૨. ‘અમવનું ભૂયાત્' ત્યર્થ: । રૂ. ‘રતસ્યાન્નતિમત:’ કૃતિ ૬-પાન: ।
૧. ‘યથાડડદ ઋશ્ચિત્' કૃતિ -પા: । ૪. શિવરિની । . ૨૭૦તમ પૃષ્ઠમ્ ।
For Personal & Private Use Only
www.jainelibrary.org