________________
:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
४२०
खल्वनुभव इत्येव तत्त्वव्यवस्थाहेतुः, न्यायबाधितस्य तदनुपपत्तेः, अस्य चोक्तवत्र्यायबाधितत्वात्, क्षणिकत्वेन तथाऽसम्भवाच्च । (११४) एतेन 'यत्र तु प्रतिपत्तुर्भ्रान्तिनिमित्तं नास्ति तत्रैवास्य दर्शनाविशेषेऽपि पाश्चात्यो निश्चयो भवति समारोपनिश्चययो
भद्रकम् । इति चेत्, एतदाशङ्क्याह-न खलु-नैव अनुभव इत्येव एतावताउंशेन तत्त्वव्यवस्थाहेतुः । कथं नेत्याह-न्यायबाधितस्य अनुभवस्य तदनुपपत्तेः-तत्त्वव्यवस्थाहेतुत्वानुपपत्तेः नीत्या द्विचन्द्रानुभवादौ तथाऽभ्युपगमादिति । यदि नामैवं ततः किमित्याहअस्य च-प्रक्रान्तसदृशानुभवस्य उक्तवत्-यथोक्तं तथा न्यायबाधितत्वात् । क्षणिकत्वेन हेतुना तथा-प्रदीर्घबोधानुभवरूपेण असम्भवाच्च । तथाहि निश्चयानुभवोऽपि क्षणिक एवेति भावना । एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन वस्तुजातेन 'यत्र तु प्रतिपत्तुओन्तिनिमित्तं नास्ति, तत्रैवास्य दर्शनाविशेषेऽपि पाश्चात्यो निश्चयो भवति, समारोपनिश्चययोर्बाध्यबाधकभावात्'
...... ... અનેકાંતરશ્મિ સ્યાદ્વાદીઃ કારણ કે માત્ર અનુભવ થતો હોય તેટલા માત્રથી તત્ત્વની વ્યવસ્થા ન થઈ જાય... અનુભવ તો બે ચંદ્રનો પણ થાય છે, તો શું બે ચંદ્રો માની લેવાના? બિલકુલ નહીં, કારણ કે ન્યાયબાધિત અનુભવ તે તત્ત્વવ્યવસ્થાનું કારણ નથી.
બૌદ્ધઃ પણ આ સંદશતાનો અનુભવ ક્યાં જાયબાધિત છે?
સ્યાદ્વાદીઃ અરે! ઉપરોક્ત કથનથી તો સદશતાનો અનુભવ પણ ન્યાયબાધિત જ સોંબિત થાય છે... વળી, બૌદ્ધમતે, તેવો સંદશતાનો અનુભવ સંભવિત પણ નથી, કારણ કે તેઓના મતે પરમાર્થથી તો અનુભવ ક્ષણિક જ છે, જયારે સદશતાનો અનુભવ તો ત્યારે જ થઈ શકે, કે જ્યારે અનેકક્ષણ સુધી પ્રદીર્ધ (લાંબા) બોધનો અનુભવ થતો હોય... (કારણ કે દીર્ઘબોધ હોય, તો જ તે, તે તે ક્ષણગત પદાર્થોની સદશતા પારખી શકે...)
નિષ્કર્ષ આ રીતે સદેશતા જ અઘટિત હોવાથી, સમારોપનું અસ્તિત્વ પણ અસંભવિત બનશે અને તેથી તો તેના વ્યવચ્છેદ માટે નિશ્ચયની પ્રવૃત્તિ પણ અસંગત ઠરશે...
- પૂર્વપક્ષગત અન્ય માન્યતાનો નિરાસ - (૧૧૪) તેથી તમે જે કહ્યું હતું કે - “જે પદાર્થ વિશે ભ્રાન્તિનું કારણ ન હોય, તે પદાર્થ વિશે તો યદ્યપિ શુક્તિ જેવું જ દર્શન હોવા છતાં, યથાર્થ નિશ્ચય થઈ જાય છે, સમારોપ નહીં, કારણ કે
જ આ બધું કથન ગ્રંથકારશ્રી બૌદ્ધની માન્યતા પ્રમાણે જ કરે છે, પોતાના મતે તો તાદશ અનુભવ યથાર્થ જ છે, પણ બૌદ્ધની માન્યતા પ્રમાણે તે ન્યાયબાધિત બને છે અને માટે જ બૌદ્ધો તેને તત્ત્વવ્યવસ્થાનું કારણ ન માની શકે...
૨. “નિત્યવિચન્દ્રા' કૃતિ વ-પાd: I ૨. “પાર્થવીધા' તિ ઘ-પાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org