________________
अधिकार:)
व्याख्या - विवरण - विवेचनसमन्विता
साधर्म्यं क्व वा तेषां ग्रहणं येन अस्थिरादिषु तत्समारोपः ? सदृशापरापरोत्पत्तिविप्रलम्भादयमिति चेत्, किमिदं सजातीयेतरविविक्तैकस्वभावानां भावानां सादृश्यम् ?
અવ્યાબા *.
एतदाशङ्क्याह-यद्येवं स्थिरेतरादीनां - नित्यानित्यादीनां किं साधर्म्यम् ? लक्षणभेदान्न किञ्चिदित्यर्थः । क्व वा तेषां ग्रहणम् ? नित्यानामभावेन तदयोगात् येनास्थिरादिषु भावेषु, ‘आदि’शब्दादनात्मादिग्रहः तत्समारोपः- नित्यात्मादिसमारोपः ? सदृशापरापरोत्पत्तिविप्रलम्भात् कारणात् अयम्- नित्यात्मादिसमारोपः । इति चेत्, एतदाशङ्क्याह- किमिदं सजातीयेतरविविक्तैकस्वभावानां भावानामत्यन्तविलक्षणानामित्यर्थः, सादृश्यम् ? न
४१६
... અનેકાંતરશ્મિ
* બૌદ્ધકૃત સમંજસતાનું ઉન્મૂલન
(૧૧૦) સ્યાદ્વાદી ઃ તમારા ઉપરોક્ત કથનનો સાર એ છે કે – જ્યાં સાધર્મ હોય ત્યાં સમારોપ થાય ← આ વિશે અમે તમને કહીએ છીએ
(૧) છીપ-ચાંદીની જેમ, શું નિત્ય-અનિત્ય વગેરેનું સાધર્મ્સ છે ? નથી જ, કારણ કે બંનેનું લક્ષણ ભિન્ન હોવાથી બંને વિસદશ જ છે, તો પછી અનિત્ય પદાર્થમાં નિત્યનો સમારોપ શી રીતે ?
અથવા
(૨) જેનો સમારોપ કરવો હોય, તેનું પહેલા જ્ઞાન થવું જરૂરી છે, પણ નિત્ય-સાત્મા વગેરેનું ગ્રહણ શું કદી થયું છે, કે જેથી અનિત્ય-અનાત્મક વગેરે પદાર્થોમાં તેનો સમા૨ોપ કરી શકો ? અને નિત્ય પદાર્થ તો કોઈ છે જ નહીં કે જેનું ગ્રહણ થઈ શકે...
ટૂંકમાં; નિત્ય-સાત્મકતા વગેરેનું (૧) સાધર્મ્સ, કે (૨) જ્ઞાન ન થવાથી, તેઓનો સમારોપ થવો બિલકુલ સંભવિત નથી, તો પછી સમારોપના વ્યવચ્છેદ માટે નિશ્ચયની પ્રવૃત્તિ શી રીતે સંગત થાય ?
બૌદ્ધ : પદાર્થ તો અનિત્ય જ છે, પણ ઉત્તરોત્તર સદેશ-સદેશ ક્ષણની ઉત્પત્તિ થતી હોવાથી, જીવ ભોળવાઈ જાય છે અને તેથી જ અનિત્યાદિ પદાર્થમાં પણ નિત્યતા-સાત્મકતા વગેરેનો સમાવેશ કરી બેસે છે – આ રીતે સમારોપ સંગત જ છે...
સ્યાદ્વાદી ઃ આ વિશે પહેલા તો તમે એ કહો કે, ઉત્તરોત્તર ક્ષણની સદેશતા તમે ક્યાંથી લાવી ? બૌદ્ધ : પણ તેમાં વાંધો શું ?
સ્યાદ્વાદી : અરે ! દરેક પદાર્થો સજાતીય અને વિજાતીય બંનેથી વ્યાવૃત્ત એકસ્વભાવવાળા છે, અર્થાત્ અત્યંત વિલક્ષણ છે, તો પછી તેમાં સદેશતા ક્યાં છે જ, કે જેને જોઈને ભ્રમ થાય !
૧. ‘સામર્થ્યમ્' કૃતિ -પાઇ: । ૨. ‘તÉસમારોપ:' કૃતિ -પાટઃ । રૂ. ‘ત્યાત્માવિ॰' કૃતિ દ્દ-પાઇ: ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org