SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ४१५ अनेकान्तजयपताका (તૃતીય: तया तज्जन्योऽपि सम्भाव्यत एव, एवमन्यत्रापीति न न्यायविदस्ततो व्यवहारे नियमतः प्रवृत्तिर्युक्ता, सर्वत्राशङ्काऽनिवृत्तेरिति । (१०९) ने अनिवृत्तिः सर्वत्र बीजाभावाद् वैधhण साधर्म्यासिद्धेः साधाच्च समारोप इति । (११०) यद्येवं स्थिरेतरादीनां किं વ્યારહ્યા पीताद्यनुभवस्य तत्स्वभावतया-नीलनिश्चयजननस्वभावतया तज्जन्योऽपि-पीताद्यनुभवजन्य:-अपि सम्भाव्यत एव, विजातीयशुक्तिकाऽनुभवाद् विजातीयरजतनिश्चयोपपत्तेः, एवमन्यत्रापि-रक्तादिनिश्चये इति-एवं न न्यायविदः-पुरुषस्य ततः-निश्चयाद् व्यवहारे प्रस्तुते नियमतः-नियमेन प्रवृत्तिर्युक्ता । कुतो न युक्तेत्याह-सर्वत्र विकल्पे उत्थापकं प्रति आशङ्काऽनिवृत्तेः कारणात्, न अनिवृत्तिः, आशङ्काया इति प्रक्रमः । कुत इत्याह-सर्वत्र बीजाभावात्आशङ्काबीजाभावात्, किन्तु निवृत्तिरेव । प्रस्तुतमेवाह-वैधhण हेतुना साधासिद्धेः सर्वत्र । यदि नामैवं ततः किमित्याह-साधाच्च समारोप इति । अस्ति च शुक्तिकारजतयोस्तदित्यभिप्रायः ॥ અનેકાંતરશ્મિ નહીં થયો હોય ને? કારણ કે જે રીતે જુદા એવા છીપદર્શનથી જુદો એવો રજતનિશ્ચય થઈ શકે છે, તેમ પીતાનુભવથી પણ નીલનિશ્ચય થઈ જ શકે છે” - આવી આશંકા રક્તનિશ્ચય વગેરેમાં પણ થશે જ... અને આવી આશંકાથી તો, નીલનો ચાહક વ્યક્તિ નીલ વિશે પ્રવૃતિ જ નહીં કરે. આ રીતે બધે જ આશંકાઓ થવાથી, ન્યાયને જાણનાર વ્યક્તિની, વ્યવહારમાં રક્તાદિના તે તે નિશ્ચયથી તે તે પદાર્થ વિશે નિયંત્રણપૂર્વક થનારી પ્રવૃત્તિ સંગત નહીં થાય, માટે લોકવ્યવહારનો ઉચ્છેદ થશે જ... સ્વમતસમંજસતાસાધક બૌદ્ધકૃત અવાંતરપૂર્વપક્ષ એક (૧૦૯) બૌદ્ધઃ બધે જ આશંકાની નિવૃત્તિ ન થાય એવું નથી, કારણ કે આશંકાનું બીજ અમુક જ ઠેકાણે છે, સર્વત્ર નહીં. તેથી ત્યાં બીજ નહીં હોય, ત્યાં આશંકાની નિવૃત્તિ થશે જ... પ્રશ્નઃ પણ આશંકાનું બીજ અમુક જ સ્થળે છે એમાં નિયામક શું? ઉત્તર : જ્યાં સાધમ્ય હોય ત્યાં જ સમારોપ થાય છે... છીપ અને ચાંદીનું ચાકચીક્ય વગેરેને આશ્રયીને સાધર્મ છે અને તેથી જ છીપાનુભવથી રજતનિશ્ચયરૂપ સમારોપ થાય છે... એવું સાધમ્ય પીતાનુભવ અને નીલનિશ્ચય વચ્ચે નથી, કારણ કે બંને વિદેશ છે. તેથી પીતાનુભવથી માત્ર પીતનિશ્ચય જ થશે, નીલનિશ્ચયરૂપ સમારોપ નહીં - આમ, સર્વત્ર સમારોપ ન થવાથી નિયત પ્રવૃત્તિ પણ સંગત થશે ને અમુક ઠેકાણે સમારોપ પણ સાબિત થશે. ફલતઃ આ સમારોપના વ્યવચ્છેદ માટે બીજા પ્રમાણોની પ્રવૃત્તિ સફળ જ થઈ રહે... - પાઠ: ૨. ‘તયા નગોડ' ત -પાવ: | ૨. “નભાવ્યતૈવ વ૦' તિ -પાવ: | રૂ. “1, નિવૃત્તઃ' કૃતિ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy