________________
શાયR:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
४१४ तावत् किमिति चिन्त्यम् । निश्चयान्तरोत्पादादिति चेत्, कथमनुभवान्तरान्निश्चयान्तरोत्पादः ? । तत्तत्स्वभावत्वादिति चेत्, अनुभवान्तरवन्न तस्य तत्त्वम्, तत्त्वे वा ततस्तदुत्पादे व्यवहारनियमोच्छेदः । एवं हि नीलानुभवजन्योऽपि तन्निश्चयः पीताद्यनुभवस्य तत्स्वभाव... ......... ......
વ્યાહ્યા निश्चयानुत्पत्तिः किं-केन कारणेन इति चिन्त्यम् । निश्चयान्तरोत्पादात्-रजतनिश्चयोत्पादात् इति चेत्, तन्निश्चयानुत्पत्तिः । एतदाशङ्क्याह-कथमनुभवान्तरात्-शुक्तिकाऽनुभवरूपात् निश्चयान्तरोत्पादः-रजतनिश्चयोत्पादः ? तस्य-शुक्तिकाऽनुभवस्य तत्स्वभावत्वात्-रजतनिश्चयोत्पादनस्वभावत्वात् । इति चेत्, एतदाशङ्क्याह-अनुभवान्तरवत् रजतानुभववदित्यर्थः । न तस्य-शुक्तिकाऽनुभवस्य तत्त्वं-शुक्तिकाऽनुभवतत्त्वं तत्त्वे वा-शुक्तिकाऽनुभवतत्त्वे वा ततः-शुक्तिकाऽनुभवात् तदुत्पादे-निश्चयान्तरोत्पादे । किमित्याह-व्यवहारनियमोच्छेदः । एनमेव भावयन्नाह-एवं हीत्यादि । एवं यस्मान्नीलानुभवजन्योऽपि तन्निश्चयः-नीलनिश्चयः
- અનેકાંતરશ્મિ .... સ્યાદ્વાદીઃ અમારે એ જ વિચારવું છે કે - છીપનાં ઇન્દ્રિયજ્ઞાનથી તરત જ છીપના નિશ્ચયજ્ઞાનની ઉત્પત્તિ કેમ થતી નથી?
બૌદ્ધ : કારણ કે છીપના અનુભવથી (=ઇન્દ્રિયજ્ઞાનથી) છીપનો નિશ્ચય ન થતાં, રજતરૂપ બીજા જ પદાર્થનો નિશ્ચય થઈ જાય છે.
સ્યાદ્વાદી: પણ અનુભવ તો છીપનો થયો છે, તેનાથી રજતનો નિશ્ચય શી રીતે થઈ જાય? શું ઘટાનુભવથી પટનો નિશ્ચય થાય છે?
બૌદ્ધ છીપના અનુભવનો ‘રજતનિશ્ચયજ્ઞાનને ઉત્પન્ન કરવાનો સ્વભાવ જ છે, માટે તેનાથી રજતનિશ્ચયની ઉત્પત્તિ થવામાં કોઈ બાધ નથી...
સ્યાદ્વાદી : તો બે મોટા દોષ આવશે કે – (૧) રજાનુભવની જેમ, છીપાનુભવ પણ રજતનિશ્ચયને જ ઉત્પન્ન કરતો હોવાથી - તે પણ રજાનુભવ જેવો જ સાબિત થતાં - તેની છીપાનુભવરૂપતા જ નહીં રહે, અથવા જો તેને છીપાનુભવરૂપ માની પણ લેશો, તો પણ (૨) તે છીપાનુભવથી જો રજતનિશ્ચયની પણ ઉત્પત્તિ માનશો, તો તો બધા જ વ્યવહારોનાં નિયંત્રણનો ઉચ્છેદ થઈ જશે...
પ્રશ્ન : શી રીતે ?
ઉત્તર સાંભળો – જેમ છીપના અનુભવથી પણ રજાના નિશ્ચયની ઉત્પત્તિ થાય છે, તેમ પીતના અનુભવથી પણ નીલના નિશ્ચયની ઉત્પત્તિ થઈ શકશે, કારણ કે પીતાનુભવમાં પણ નીલનિશ્ચયને ઉત્પન્ન કરવાનો સ્વભાવ કલ્પી જ શકાય છે અને તેથી તો જે નીલનિશ્ચય ખરેખર નીલાનુભવથી જન્ય છે, તેમાં પણ એવી આશંકા તો ઉભી જ રહેશે કે - “શું આ નલનિશ્ચય પીતાનુભવથી તો
૧. “પતાનુમવ' ત -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org