SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ४१३ अनेकान्तजयपताका ( તૃતીય हरणमेव भवन्नीत्या तदयोगात् शुक्तिकाया अप्यक्षज्ञानेन नीलादिवत् तत्त्वेनैव ग्रहणात् ॥ इत्थमेवेदमिति चेत्, कथं व्यवधानसम्भवः ? ततस्तनिश्चयानुत्पत्तेरिति चेत्, सैव વ્યારા . जना तत्-कल्पना, प्रक्रमाद् व्यवधानसम्भवकल्पना । एवं च सति 'यथा शुक्तेः शुक्तित्वे' इत्यनुदाहरणमेव । कथमित्याह-भवन्नीत्या-त्वदर्शनानुसारेण तदयोगात्, प्रक्रमाद् व्यवधानसम्भवायोगात् । अयोगश्च शुक्तिकाया अप्यक्षज्ञानेन-इन्द्रियज्ञानेन, नीलादिवदिति निदर्शनम्, तत्त्वेनैव-शुक्तिकात्वेनैव ग्रहणात् ॥ इत्थमेवेदमिति चेत् तत्त्वेनैव ग्रहणमित्यर्थः । एतदाशङ्क्याह-कथं व्यवधानसम्भवः ? । नहि तस्य व्यवधानजनकत्वमित्यर्थः । ततः-शुक्तिकाज्ञानात् इंन्द्रियजात् तन्निश्चयानुत्पत्ते:-शुक्तिकानिश्चयानुत्पत्तेः व्यवधानसम्भवः । इति चेत्, एतदाशङ्क्याह-सैव तावत् - અનેકાંતરશ્મિ . થાય છે કે નહીં વગેરે કલ્પના જ નકામી છે. (આશય : પૂર્વપક્ષી એ સિદ્ધ કરવા માંગે છે કે વસ્તુના અનિત્યસ્વાદિ અંશમાં સમારોપ થાય છે – તેના માટે પ્રમાણાન્તર જોઈએ, પણ હવે પ્રમાણાન્તરથી થતા નિશ્ચયથી પણ વસ્તુની સિદ્ધિ જ નહીં થાય, તો પ્રમાણાન્તર પણ શું કામનું?) સારાંશઃ તેથી નિશ્ચયજ્ઞાનને વસ્તુમૂલક જ માનવું જોઈએ અને તેથી તે નિશ્ચયજ્ઞાન વસ્તુ દ્વારા વ્યવધાનથી ઉત્પન્ન થશે કે અવ્યવધાનથી? ... વગેરે વિકલ્પો યથાવસ્થિત જ રહેશે. * બૌદ્ધમતે છીપના દષ્ટાંતની અસંગતિ (૧૦૮) તેથી તમે જે કહ્યું હતું કે, “છીપનું ગ્રહણ તો છીપરૂપે જ થાય છે, પણ પછી રજતનો સમારોપ થવાથી છીપનાં નિશ્ચયજ્ઞાનનું વ્યવધાન થાય છે” - તે પણ અસંગત સાબિત થાય છે, કારણ કે તમારા મતે તો આવું ઉદાહરણ જ અઘટિત છે... પ્રશ્ન : કેમ ? ઉત્તરઃ કારણ કે તમારા દર્શનને અનુસારે તો વ્યવધાન જ અઘટિત છે. તે આ રીતે - ઇન્દ્રિયજ્ઞાન ( પ્રત્યક્ષ) દ્વારા નીલ વગેરે પદાર્થોની જેમ, છીપનું પણ છીપરૂપે જ ગ્રહણ થાય છે. બૌદ્ધ એ તો બરાબર જ છે, કારણ કે અમે પણ છીપનું ગ્રહણ તો છીપરૂપે જ માનીએ છીએ... સ્યાદ્વાદીઃ જો તેનું છીપરૂપે ગ્રહણ થઈ જ જતું હોય, તો તેનાં નિશ્ચયજ્ઞાનનું વ્યવધાન શા માટે થાય ? બૌદ્ધ : છીપનાં ઇન્દ્રિયજ્ઞાન દ્વારા, તરત જ છીપનાં નિશ્ચયજ્ઞાનની ઉત્પત્તિ ન થવાથી જ વચ્ચે વ્યવધાન પડે છે... -પતિ:. ૨. ત્રણથં ૪૦૨તi 98માં રૂ. અધ્યક્ષજ્ઞાનેન' કૃતિ -પઢિ: ૪. “ન્દ્રિય ૨. “વિં ત્વનુ' તિ જ્ઞાનાત્ ત્રિશયા' ત વ -પાઠ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy