________________
ધક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
४१२
- > सम्भवापत्तेः, अन्यथैकस्वभावत्वविरोधात् । अतन्निबन्धनत्वे च निश्चयानां न तेभ्यस्तत्तत्त्वव्यवस्थेत्यफला तत्कल्पना । (१०८) एवं च 'यथा शुक्तेः शुक्तित्वे' इत्यनुदाછે .
વ્યારા
. व्यवधानसम्भवस्वभावस्ततस्तत् सम्भवत्येव सर्वत्र व्यवधानम्, न चेन्न सम्भवत्येवेति हृदयम् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथैकस्वभावत्वविरोधात् । एकस्वभावो हि स्वप्रत्यभिज्ञानजनने व्यवधानसम्भवैकस्वभावस्तदसम्भवैकस्वभावो वा, अन्यथा तच्चित्रस्वभावतैवेति भावनीयम् । अतन्निबन्धनत्वे च-विवक्षितभावानिबन्धनत्वे च निश्चयानाम् । किमित्याह-न तेभ्यः-निश्चयेभ्यः तत्तत्त्वव्यवस्था-विवक्षितभावतद्भावव्यवस्था इति-एवं अफला-निष्प्रयो
- અનેકાંતરશ્મિ . તે એકસ્વભાવી હોવાથી, તેનો એ સ્વભાવ કાયમ માટે બની રહેશે અને તેથી તો - સર્વત્ર વ્યવધાનથી જ નિશ્ચયજ્ઞાનને ઉત્પન્ન કરવાની આપત્તિ આવશે.
(૨) જો તે પદાર્થ, પોતાના નિશ્ચયજ્ઞાનને વ્યવધાનથી ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો નથી, તો દરેક ઠેકાણે તરત જ નિશ્ચય જ્ઞાન થઈ જશે, કશે વ્યવધાન રહેશે જ નહીં...
પ્રશ્નઃ પણ એક જ પદાર્થ, નિશ્ચયજ્ઞાનને ક્યાંક વ્યવધાનથી ઉત્પન્ન કરે ને ક્યાંક અવ્યવધાનથી ઉત્પન્ન કરે – એવું માનીએ તો ?
ઉત્તરઃ તો તો તેને અનેકસ્વભાવી માનવાનો પ્રસંગ આવશે, કારણ કે એક જ પદાર્થને તમે, (૧) ક્યાંક વ્યવધાનથી ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો, અને (૨) ક્યાંક અવ્યવધાનથી ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો માન્યો. આ રીતે તો એની ચિત્રસ્વભાવતા જ સિદ્ધ થઈ...
બૌદ્ધ પણ તે નિશ્ચયજ્ઞાનને વિવક્ષિતપદાર્થમૂલક માનીએ જ નહીં, અર્થાત્ તે નિશ્ચયજ્ઞાનની ઉત્પત્તિ ભાવપદાર્થથી માનીએ જ નહીં, તો તો ઉપરોક્ત (તે પદાર્થ વ્યવધાનથી ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે કે નહીં... વગેરે) વિકલ્પો નહીં આવે ને?
સ્યાદ્વાદી : પણ તે નિશ્ચયજ્ઞાનની ઉત્પત્તિ તો વસ્તુથી જ માનવી જોઈએ, નહીંતર તો તે નિશ્ચયજ્ઞાન દ્વારા, વિવક્ષિત પદાર્થની પ્રતિનિયતરૂપે વ્યવસ્થા સિદ્ધિ જ નહીં થઈ શકે, કારણ કે જો તેનાથી ઉત્પન્ન થયો હોય, તો જ તે તેની વ્યવસ્થાનો નિયામક બની શકે, પણ જો તેનાથી ઉત્પન્ન ન થયો હોય, તો - અનુત્પાદકરૂપે તો બધા પદાર્થ સમાન હોવાથી - તે વિવક્ષિત પદાર્થનો જ નિયામક શા માટે? અને જો નિશ્ચય દ્વારા પદાર્થની સિદ્ધિ ન થતી હોય, તો સમારોપ થાય છે કે નહીં – વ્યવધાન
વિવરમ્ . __67. विवक्षितभावतद्भावव्यवस्थेति । विवक्षितभावस्य तद्भावेन-प्रतिनियतैकस्वरूपलक्षणेन व्यवस्थामर्यादा न स्यात् ।।
....
++++++++
++•••
૨. “શુરુવં રૂત્યનુ' તિ --પાસ: . ૨. દ્રષ્ટગં ૪૦૨તમ પૃષ્ઠમ્ | રૂ. ‘સ્વરૂપનગમનં સર્વેષાં રૂપજ્ઞાનમેવ બનત' રૂતિ ૨૩-ર-પ4િ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org