________________
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता
४३२ न हि अनुमानविकल्पोऽपि नैवमिति परिभाव्यतामेतत् ॥ ........................... व्याख्या ........... रिति नानयोः-अनुमानविकल्प-रूपादिविकल्पयोर्विशेषः । अतः कथमनुमानविकल्पवद् रूपादिविकल्पो न प्रमाणमित्याख्येयमेतत् । प्रस्तुतमाचिख्यासुराह-स खल्वित्यादि । स खलु, प्रक्रमाद् रूपादिविकल्पः । किमित्याह-गृहीतग्राह्येव । कुत इत्याह-प्रत्यक्षप्रतिभासिनः अर्थस्य-रूपादेः परामर्शात् कारणात् । स हि तमेव स्पृशति नाधिकं परिच्छिनत्ति, अतो न प्रमाणमिति । एतदाशङ्क्याह-न हीत्यादि । न हि अनुमानविकल्पोऽपि नैवम्, किं तर्हि ? एवमेव गृहीतग्राह्येव इत्यादीनि परिभाव्यतामेतत् । स्वभावहेतौ सुज्ञानमेव कृतकस्यैवानित्यत्वात् कार्यहेतावपि वह्निजन्यस्वभावो धूमः तत्त्वेन प्रत्यक्षेण प्रतिभासते, अन्यथा तत्प्रतिभासाभाव इति भावनीयम् ॥
... मनेांतरश्मि ગ્રહણ કરે છે, તે સિવાય અધિક પદાર્થનું નહીં - આમ પ્રત્યક્ષગૃહીત અર્થનો જ ગ્રાહક હોવાથી - મૃતિની જેમ તે ગૃહીતગ્રાહી બનતાં – વિકલ્પ તે પ્રમાણ બની શકે નહીં.
સ્યાદ્વાદી : અરે ! તો તો અનુમાન પણ અપ્રમાણ બની જશે, કારણ કે અનુમાન પણ પ્રત્યક્ષગૃહિત અર્થનો જ પરિચ્છેદક છે, એથી અધિક અર્થનો નહીં... તે આ રીતે – બૌદ્ધો બે પ્રકારનું अनुमान छ - (१) स्वभावडेतु, अने (२) अर्थ तु...
(१) 'घटः, अनित्यः, कृतकत्वात्' मही अनित्यनु अनुमान राय छ, ते अनित्यत्व तो ઘટરૂપ કૃતકપદાર્થનું જ એક સ્વરૂપ છે અને તે ઘટપદાર્થ તો પ્રત્યક્ષથી જ ગૃહીત હોવાથી તેનું સ્વરૂપ પણ ગૃહીત છે જ, તો પછી અનુમાને ક્યા અધિક અર્થનો પરિચ્છેદ કર્યો?
(२) 'पर्वतो, वह्निमान्, धूमात्' हा पलिनु अनुमान ४२॥य छे, ते पनि ५९। प्रत्यक्ष द्वा२। ગૃહીત જ છે.
પ્રશ્નઃ અનુમાન વખતે વતિનું પ્રત્યક્ષ શી રીતે?
ઉત્તર: કારણ કે પ્રત્યક્ષથી જ્યારે ધૂમ દેખાય, ત્યારે ધૂમગત “વદ્ધિથી ઉત્પન્ન થવાનો સ્વભાવ પણ દેખાય છે જ, નહીંતર તો તે સ્વભાવ વિના ધૂમનો પ્રતિભાસ જ ન થાય... આમ જ્યારે ધૂમના સ્વભાવનું પ્રત્યક્ષ થાય છે, ત્યારે તે સ્વભાવ અંતર્ગત “વહ્નિ' અંશનું પણ પ્રત્યક્ષ થાય જ. ફલત: અનુમાન પણ પ્રત્યક્ષગૃહીત અર્થનો જ ગ્રાહી હોવાથી, જો વિકલ્પને અપ્રમાણ માનો,
... विवरणम् . ___72. अन्यथा तत्प्रतिभासाभाव इति । धूमस्य ह्यग्निजन्यत्वं स्वरुपं तच्च न प्रतिभासते धूमज्ञाने, एवं तर्हि तद्भूमज्ञानमेव न स्यात्, तत्स्वरूपाप्रतिभासनात् । अतोऽवश्यमेवाभ्युपगन्तव्यमिदं यदुत
१. 'नाधिकं परिच्छिन्नं परिच्छिनत्ति' इति क-पाठः। २. 'इत्यादि परि०' इति घ-पाठः, ङ-पाठस्तु 'इत्यादीति परि०' इति ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org