________________
अनेकान्तजयपताका
( તૃતીય: लिङ्गलिङ्गिसम्बन्धस्मरणादिनाऽप्रवृत्तेरिति चेत्, कोऽयं गुणे भवतो दोषाभिनिवेश: ? वस्तुसमारोपाभावेऽस्योपयोगात्, न च नासौ रूपादिविकल्पस्यापि तदभावे तत्प्रवृत्त्यनुपपत्तेरिति नानयोर्विशेषः । स खलु गृहीतग्राह्येव, प्रत्यक्षप्रतिभासिनः अर्थस्य परामर्शात्,
*વ્યાછા ...
परिहारान्तमुपन्यस्यन्नाह-लिङ्गलिङ्गिसम्बन्धस्मरणादिना प्रकारेण अप्रवृत्तेः कारणात् इति चेत्, रूपादिविकल्पो न प्रमाणमिति प्रक्रमः । एतदाशङ्क्याह- कोऽयं गुणे भवतो दोषाभिनिवेश: ? ननु लिङ्गलिङ्गिसम्बन्धस्मरणादिप्रवृत्तिमन्तरेण तद्भवनं गुणः । प्रस्तुतसमर्थनायाहवस्तुसमारोपाभावे अस्य-अनुमानविकल्पस्य उपयोगात् । न च नासौ रूपादिविकल्पस्यापि वस्तुसमारोपाभावे उपयोगः, किन्तु अस्त्येव । कुत इत्याह- तदभावे - वस्तुसमारोपाभावोपयोगाभावे समारोपभावेन तत्प्रवृत्त्यनुपपत्तेः-रूपादिविकल्पप्रवृत्त्यनुपपत्तेः । अस्ति च प्रवृत्ति* અનેકાંતરશ્મિ
४३१
–
* સવિકલ્પની પ્રમાણતા અંગે કુતર્કોનો નિરાસ
બૌદ્ધ : અનુમાન તો લિંગ (હેતુ) અને લિંગી (સાધ્ય)ના સંબંધનું સ્મરણ-વ્યાપ્તિગ્રહણ વગેરે રીતે પ્રવૃત્ત થાય છે, જ્યારે વિકલ્પ તો તેની જેમ પ્રવર્તતો નથી, તો પછી તેને શી રીતે ‘પ્રમાણ’ કહી શકાય ?
સ્યાદ્વાદી ઃ અરે ! ગુણમાં પણ તમને દોષ દેખાય છે ?! સંબંધસ્મરણ વગેરેથી નિરપેક્ષ રહીને પ્રવર્તવું એ તો જબરદસ્ત ગુણ કહેવાય, તે ગુણ તેની પ્રમાણતાનો બાધક નથી...
આ રીતે, વસ્તુ વિશેના સમારોપના વ્યવચ્છેદમાં જેમ અનુમાનનો ઉપયોગ છે, તેમ રૂપાદિના વિકલ્પનો પણ ઉપયોગ છે જ, બાકી જો તેમાં (=સમારોપના વ્યવચ્છેદમાં) ઉપયોગ ન હોત, તો તેના દ્વારા સમારોપનો વ્યવચ્છેદ ન થઈ શકવાથી – તે વખતે પણ સમારોપનું અસ્તિત્વ સિદ્ધ થતાં – ખરેખર તો રૂપાદિના વિકલ્પની પ્રવૃત્તિ અસંગત જ ઠરત. તેથી સમારોપના વ્યવચ્છેદમાં વિકલ્પનો પણ ઉપયોગ માનવો જ રહ્યો.
(આશય ઃ લિંગ-લિંગી સ્મરણથી થતો અનુમાનવિકલ્પ, સમારોપના અભાવ માટે ઉપયોગી છે અને એ રીતે ઉપયોગી તો રૂપાદિવિકલ્પ પણ છે, કારણ કે સમારોપનાશ વિના વિકલ્પ થાય જ નહીં (સમા૨ોપાભાવમાં તે ઉપયોગી હોય તો જ તે સમારોપનો વ્યવચ્છેદ કરી પ્રવૃત્ત થશે, નહીં તો સમારોપનું અસ્તિત્વ રહેતાં તેની પ્રવૃતિ જ નહીં થાય...) એટલે ખરેખર તો બે વચ્ચે કોઈ ભેદ નથી... તો પછી લિંગલિંગીના સ્મરણ વિના પણ સમારોપનો નાશ એ તો વિકલ્પનો મહત્ત્વનો ગુણ છે, તેનાથી અપ્રમાણતા શી રીતે આવે ?)
આમ, સમારોપના વ્યવચ્છેદવિધયા બંને સમાન હોવાથી, અનુમાનની જેમ રૂપાદિનો વિકલ્પ પણ પ્રમાણ બને જ...
બૌદ્ધ : જે રૂપાદિ પદાર્થનો પ્રત્યક્ષ દ્વારા પ્રતિભાસ થાય છે, તે જ રૂપાદિ પદાર્થનું વિકલ્પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org