________________
४४९ अनेकान्तजयपताका
(તૃતિયઃ अप्राप्यदेशगतजलादिज्ञानेन व्यभिचारात्, संविन्मात्रार्थक्रियाविधाने चास्येतरत्रापि तद्भावात् तथाप्रतीतेः, न च लोकप्रतीतितः, अभ्युपगमविचारात् तेन च तदप्राप्तेः तस्य चेहाधिकृतत्वादित्यलमनया लोकागमानुभवविरुद्धया अतिसूक्ष्मेक्षिकया, उक्तवत्
- વ્યારા
.... ____ दोषान्तरमभिधातुमाह-न चेत्यादि । न च अनर्थक्रियाकरणतोऽस्य भ्रान्ततेति वर्तते । कुत इत्याह-अप्राप्यदेशगतजलादिज्ञानेन व्यभिचारात् इति भावितार्थमेतत् । संविन्मात्रार्थक्रियाविधाने चास्य-अनन्तरोदितज्ञानस्य । किमित्याह-इतरत्रापि, प्रक्रमादिन्दुद्वयादिज्ञानेऽपि, तद्भावात्-संविन्मात्रार्थक्रियाविधानभावात् । भावश्च तथाप्रतीतेः । न चेत्यादि । न च लोकप्रतीतितोऽस्य, भ्रान्ततेति प्रक्रमः । कुत इत्याह-अभ्युपगमविचारात् । यदि नामैवं ततः किमित्याह-तेन च-अभ्युपगमेन तदप्राप्तेः-उक्तवद् भ्रान्तताऽप्राप्तेः तस्य च अभ्युपगमस्य इह-प्रक्रमेऽधिकृतत्वात्, ततश्च ततो यत् सिद्धयति तत् तत्त्वम्, अतोऽन्यदतत्त्वमित्यलमनयाएवम्भूतया लोकागमानुभवविरुद्धयाऽतिसूक्ष्मेक्षिकया । किमित्यत आह-उक्तवत्-यथोक्तं
અનેકાંતરશ્મિ જ લેવાતું અને એ તો લોકપ્રસિદ્ધ બીના છે. માટે બે ચન્દ્રનાં જ્ઞાનનો બાધ થાય તેટલા માત્રથી તેને બ્રાન્ત માની લેવું ન્યાયસંગત નથી.
(૧૩૫) બૌદ્ધ પણ બે ચન્દ્રનું જ્ઞાન અર્થક્રિયા (=બે ચન્દ્રને પ્રાપ્ત કરવા માટેની પ્રવૃત્તિ વગેરે) તો કરાવતો નથી, તેથી તો તેને બ્રાન્ત જ માનવું જોઈએ ને ?
સ્યાદ્વાદીઃ એવું નથી, કારણ કે અપ્રાપ્ય દેશમાં રહેલ જે જળાદિનું જ્ઞાન થાય છે, તે જ્ઞાન પણ તે જળાદિ વિશે ક્યાં પ્રવૃત્તિ કરાવે છે? છતાં પણ તમે તેને અભ્રાન્ત માનો છો જ ને?
બૌદ્ધ : અપ્રાપ્યદેશગત જળાદિનું જ્ઞાન તો તાદશજળાદિને જણાવવારૂપ અર્થક્રિયા કરે જ છે.
સ્યાદ્વાદીઃ તો એવી અર્થક્રિયા તો બે ચન્દ્રનું જ્ઞાન પણ ક્યાં નથી કરતું? કારણ કે બે ચન્દ્રને જણાવવારૂપ અWક્રિયા તો તે પણ કરે છે જ અને એ અનુભવસિદ્ધ પણ છે જ. માટે બે ચન્દ્રનું જ્ઞાન અવશ્ય અભ્રાન્ત સિદ્ધ થશે.
બૌદ્ધઃ પણ લોકમાં તો તે જ્ઞાન ભ્રાન્તરૂપે સિદ્ધ છે.
સ્યાદ્વાદીઃ લોકની વાત રહેવા દો ! હમણાં તો તમારા અભ્યાગમને ( માન્યતાને) આશ્રયીને વિચાર ચાલે છે અને તેથી તમારા અભ્યપગમ પ્રમાણે જે સિદ્ધ થશે તે જ વાસ્તવિક સાબિત થશે, તે સિવાયનું તો લોકપ્રતીત પણ અવાસ્તવિક ! પ્રસ્તુતમાં તમારા અભ્યગમ પ્રમાણે બે ચન્દ્રનું જ્ઞાન ભ્રાન્તરૂપે સિદ્ધ થતું નથી, માટે તો તે અબ્રાન્ત જ સાબિત થશે...
નિષ્કર્ષ તેથી કોઈ જ્ઞાન બ્રાન્ત નહીં રહે, કે જેનો વ્યવચ્છેદ કરવા દ્વારા “અભ્રાન્તત્વ' વિશેષણ સાર્થક બને. આ રીતે, બ્રાન્ત-અભ્રાન્તતાનો અભેદ સિદ્ધ કર્યો, પણ હવે, એનાથી બધું અસમંજસ થતું હોવાથી (બ્રાન્ત-અભ્રાન્તતાનો અભેદ સિદ્ધ કરવા અમે આપેલી) લોક-આગમ-અનુભવવિરુદ્ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org